Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વાસ્થય સંબંધિત જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો

*શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વાસ્થય સંબંધિત જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો*. તા- 05/01/2022 ના રોજ શાહપુર સી ટીમ દ્વારા…

PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ…

કોરોનાના કેસો વધતા નિયંત્રણો વધશે કર્ફ્યુ રાત્રે 11ની જગ્યાએ 9 વાગ્યાથી શરૂ થશે સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય

કોરોનાના કેસો વધતા નિયંત્રણો વધશે, કર્ફ્યુ રાત્રે 11ની જગ્યાએ 9 વાગ્યાથી શરૂ થશે, સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય

10 મો વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે સરકારનો નિર્ણય.

* ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. *રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને…

અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે એએમસી એ લીધો નિર્ણય

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ…

ગુજરાતમાં કોરોના ના નવા 3350 કેસ નોંધાયા રાજ્ય માં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા.

ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયારાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોતસૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ…

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા અમદાવાદ મનપા એ કમાન સંભાળી.

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે, સાથે જ મોટા શહેરોમાં પણ કોરોના કેસની સંખ્યમાં વધારો થતો જોવા મળી રહ્યો…

અમદાવાદ બેંક ઓફ બરોડા વટવા શાખા મા દશ કમઁચારી ઓનો કોરોના રિપોટ પોઝિટીવ.

અમદાવાદ ના વટવા GIDC મા બેંક ઓફ બરોડા મી શાખા મા દશ કમઁચારી ઓનો કોરોના રિપોટ પોઝિટીવ આવતા બેંક તેનું…

બોલિવુડ સિંગર સોનુ નિગમને કોરોના બોલિવુડ માં કોરોનાનો કહેર.

બ્રેકીંગ ન્યૂઝ…….. *બોલિવુડમાં કોરોનાનો કહેર યથાવત્બોલિવુડ સિંગર સોનુ નિગમને કોરોનાસોનુ નિગમ અને તેના પરિવારને કોરોનાદુબઇમાં સોનું નિગમ અને તેના પરિવારને…

અમદાવાદના જશોદાનગર ખાતે સોનલમાંની ભવ્ય જન્મજયંતી મનાવવામાં આવી.

અમદાવાદ: સોનલ બીજ નો મહિમા અનેરો ગણવામાં આવે છે રાજ્યભરમાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના જશોદા નગર ખાતે…