ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયારાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોતસૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ નોંધાયા સુરતમાં 690, વડોદરામાં 181, રાજકોટમાં 159 કેસઆણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 85 કેસકચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39 કેસ ભાવનગરમાં 40, વલસાડમાં 34, પંચમહાલમાં 26 કેસમોરબીમાં 25, જામનગરમાં 20, દ્વારકામાં 17 કેસમહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10 કેસજૂનાગઢમાં 8, અમરેલી અને મહિસાગરમાં 7 – 7 કેસઅરવલ્લી, સુરેન્દ્રનગરમાં 6 – 6 કેસ નોંધાયાગીરસોમનાથમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા ભાવનગર અને તાપીમાં 2 – 2, બોટાદમાં 1 કેસ***
Related Posts
નાંદોદના ધાસરાભ્યએ વિધાન સભામાં ચોંકાવનારી વિગત જણાવી નર્મદા માં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા આવડતું નથી!
આદિવાસી વિસ્તારમાં ભણાવતા શિક્ષકોને આદિવાસી ભાષામાં ભણાવવાની સરકાર ટ્રેનિંગ આપે: પી.ડી.વસાવા રાજપીપળા: તા 28 ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા…
“ફીટ ઈન્ડિયા” ( પ્રધાનમંત્રીના “ફીટ ઈન્ડિયા” કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં આ લેખની રચના થઈ છે)
આ આખોય પ્રોગ્રામ ઈન્ડિયાનો છે. જેમા ભારતને કશી લેવાદેવા નથી.. આ સમગ્ર કાર્યક્રમ ક્રિકેટર, પોતાનાથી અડધાથી પણ ઓછી ઉમ્મર ની…
ગુજરાત બ્રેકિંગ ન્યુઝ.. રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ ખોડલધામના પ્રોજેક્ટ ને આગળ વધારશે ખોડલધામ પોલિટિકલ એકેડમી શરુ કરાશે કાગવડ ખાતે…
