અમદાવાદ: સોનલ બીજ નો મહિમા અનેરો ગણવામાં આવે છે રાજ્યભરમાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના જશોદા નગર ખાતે પણ ધામધૂમથી ઉજવવામાં આવી.આઈ શ્રી સોનલ યુવક મંડળ એ આ વર્ષે ૨૫ મો રજત જયંતી મહોત્સવ માતાજી ના હવન અને મહાઆરતી તેમજ કુમારિકા ચારણો એ કેક કાપી ને ઉજવણી કરી હતી. વિશ્ર્વ ના સમસ્ત ચારણ સમાજ ના વંદનીય અને પુજનીય આઈ શ્રી સોનલ મા એ તેમના જીવન દરમ્યાન ચારણ સમાજ ને જીવંત કરી ને પેરક બની કાંતિઁ આણી હતીઆઈ શ્રી સોનલ મા નું સમગ્ર જીવન ચારણ સમાજ સહિત તમામ સમાજ ના લોકો માટે અનુકરણીય અને પેરક બન્યું હતુ. નાની વય મા નેસડે નેસડે જઈ સમગઁ ચારણ સમાજ ને એક કરી ને તેમના માની ચારણો ની શકિત ને બહાર લાવી રાષ્ટ્ર પત્યે ની તેમની સમપર્ણ સેવા ની ભાવના ઓને ઉજાગર કરી હતીઆઈ શ્રી સોનલ માતા ના અસંખ્ય લેખો, દુહા, છંદ અને ચારણ સમાજ ની તેઓ ના સમાજ સુધારા ઓની ગાથા ઓ આજે પણ ચારણ સમાજ સહિત તમામ સમાજ મા અમર થઈ છેજશોદાનગર મા આઈ શ્રી સોનલ યુવક મંડળ એ ૯૮ મી જન્મજયંતી એ વિશેષ પ્રાર્થના કરી ને વિશ્વમાથી કોરોના મહામારી નું સંકટ દુર થાય અને માનવજાત નું કલ્યાણ કરે તે માટે મા ને આજીજી કરી હતી
Related Posts
ગુજરાતમાં સશસ્ત્ર દળોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી
અમદાવાદ: દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, 4 ગુજરાત ગર્લ્સ બટાલિયન NCC, આણંદ દ્વારા એક…
*શહેરી વિકાસ મંત્રી અને સાંસદના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 2 કરોડના અદ્યતન CO₂ લેઝર મશીનનું કરાયું લોકાર્પણ*
*શહેરી વિકાસ મંત્રી અને સાંસદના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 2 કરોડના અદ્યતન CO₂ લેઝર મશીનનું કરાયું લોકાર્પણ* *અમદાવાદ, સંજીવ…
ગુજરાતના મુખ્યમંત્રીએ કારગિલમાં તૈનાત સશસ્ત્ર દળના જવાનો માટે ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્ડ્સ રવાના કરાવ્યા
*ગુજરાતના મુખ્યમંત્રીએ કારગિલમાં તૈનાત સશસ્ત્ર દળના જવાનો માટે ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્ડ્સ રવાના કરાવ્યા* અમદાવાદ:…
