અમદાવાદ: સોનલ બીજ નો મહિમા અનેરો ગણવામાં આવે છે રાજ્યભરમાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના જશોદા નગર ખાતે પણ ધામધૂમથી ઉજવવામાં આવી.આઈ શ્રી સોનલ યુવક મંડળ એ આ વર્ષે ૨૫ મો રજત જયંતી મહોત્સવ માતાજી ના હવન અને મહાઆરતી તેમજ કુમારિકા ચારણો એ કેક કાપી ને ઉજવણી કરી હતી. વિશ્ર્વ ના સમસ્ત ચારણ સમાજ ના વંદનીય અને પુજનીય આઈ શ્રી સોનલ મા એ તેમના જીવન દરમ્યાન ચારણ સમાજ ને જીવંત કરી ને પેરક બની કાંતિઁ આણી હતીઆઈ શ્રી સોનલ મા નું સમગ્ર જીવન ચારણ સમાજ સહિત તમામ સમાજ ના લોકો માટે અનુકરણીય અને પેરક બન્યું હતુ. નાની વય મા નેસડે નેસડે જઈ સમગઁ ચારણ સમાજ ને એક કરી ને તેમના માની ચારણો ની શકિત ને બહાર લાવી રાષ્ટ્ર પત્યે ની તેમની સમપર્ણ સેવા ની ભાવના ઓને ઉજાગર કરી હતીઆઈ શ્રી સોનલ માતા ના અસંખ્ય લેખો, દુહા, છંદ અને ચારણ સમાજ ની તેઓ ના સમાજ સુધારા ઓની ગાથા ઓ આજે પણ ચારણ સમાજ સહિત તમામ સમાજ મા અમર થઈ છેજશોદાનગર મા આઈ શ્રી સોનલ યુવક મંડળ એ ૯૮ મી જન્મજયંતી એ વિશેષ પ્રાર્થના કરી ને વિશ્વમાથી કોરોના મહામારી નું સંકટ દુર થાય અને માનવજાત નું કલ્યાણ કરે તે માટે મા ને આજીજી કરી હતી
Related Posts
અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ એક્સપ્રેસમાં બેસીને આવેલા પ્રવાસીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા.
અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ એક્સપ્રેસમાં બેસીને આવેલા પ્રવાસીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા. દાદર-કેવડીયા એક્ષપ્રેસ ટ્રેનના પ્રવાસી પ્રશાંતભાઇ ગાંધી કહે છે કે, કોઇપણ પ્રકારની…
જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ
જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ જીએનએ અમદાવાદ: અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ…
એરબસ ડિફેન્સ અને ટાટા કન્સોર્ટિયમ દ્વારા ભારતમાં જ ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી 30ના રોજ…
