Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

રિવરફ્રન્ટ ડફનાળા ગોગા મહારાજ ના મંદિર અને તેના આશ્રમ ને કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા ગેરકાયદે તોડી પાડવામાં આવ્યું છે .

રિવરફ્રન્ટ ડફનાળા ગોગા મહારાજ ના મંદિર અને તેના આશ્રમ ને કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા ગેરકાયદે તોડી પાડવામાં આવ્યું છે .

ભારત તિબ્બત સમન્વય સંઘમાં નર્મદા જિલ્લા મહામંત્રી તરીકે ભરતકુમાર શાહ ની વરણી કરાઈ

ભારત તિબ્બત સમન્વય સંઘમાં નર્મદા જિલ્લા મહામંત્રી તરીકે ભરતકુમાર શાહ ની વરણી કરાઈ રાજપીપળા :તા 2 ભારત તિબ્બત સમન્વય સંઘ…

દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ કચેરીઓના નવનિર્મિત ભવનનું કરાયેલું લોકાર્પણ

રાજપીપલા ખાતે રૂા.૫.૧૭ કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ કચેરીઓના નવનિર્મિત…

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વિશ્વ…

ટીવી જગતના જાણીતા અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન

ટીવી જગતના જાણીતા અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન40 વર્ષીય અભિનેતાનું હાર્ટ એટેકના કારણે થયું નિધનસિદ્ધાર્થ શુક્લાના નિધનથી…

એસીબીની સફળ ટ્રેપ

એસીબીની સફળ ટ્રેપ – (ટોલ ફ્રી)૧૦૬૪ તા.૦૧/૦૯/૨૦૨૧ ફરીયાદી –એક જાગૃત નાગરીક આરોપી-પરેશભાઇ જગદિશભાઇ પ્રિયદર્શની, વર્ગ-૩,જી.એસ.ટી. ઇન્સપેક્ટર, જી.એસ.ટી. વિભાગ,ઘટક- ૭,બહુમાળી ભવન,…

આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગો થયા શરૂ.

આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગો થયા શરૂ. જામનગરની જય સિદ્ધનાથ પ્રાઇમરી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પર પુષ્પવર્ષા સાથે સ્વાગત…

કેવડિયા ખાતે બીજેપીની ત્રણ દિવસીય બેઠકનો પ્રારંભ. સી આર પાટીલ સહિત નેતાઓ અમદાવાદથી ટ્રેન મારફતે કેવડિયા જવા થયા રવાના.

આજથી કેવડિયા ખાતે બીજેપીની ત્રણ દિવસીય બેઠકનો પ્રારંભ. સી આર પાટીલ સહિત નેતાઓ અમદાવાદથી ટ્રેન મારફતે કેવડિયા જવા થયા રવાના.…

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર સાહેબની બેગમ સાહિબા સાયરાબાનોની તબિયત લથડી

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર સાહેબની બેગમ સાહિબા સાયરાબાનોની તબિયત લથડી છે. સાયરાબાનુને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં…