Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર.

ગુજરાત કેડરના 2004ની બેચના IAS અધિકારી રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના MD તરીકે લોચન સેહરાના સ્થાને…

પ્રવાસીઓ માટેનુ નૈસર્ગિક પિકનિક સ્થાન જૂનારાજમા વીજળીના ધાંધિયા.

લાખોના ખર્ચે વિકસાવેલ ઇકોટૂરિઝમ સેન્ટરતરીકે વીકસાવેલ સોલર ગામ જુનારાજ ગામમા બે વર્ષથી સોલાર લાઈટો બંધ છે બે વર્ષથી સોલાર પ્લેટો…

ડભોડા ગામે ડભોડીયા હનુમાનજી મંદિર થી ટ્રસ્ટી ટ્રસ્ટી અને પૂજારી દ્વારા મંદિરની માટી ગ્રહણ કરવામા આવી.

આજ રોજ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે ડભોડીયા હનુમાનજી મંદિર થી ટ્રસ્ટી શ્રી નવીનભાઈ ગજ્જર તથા અન્ય ટ્રસ્ટી અને પૂજારી દ્વારા…

મહારાષ્ટ્ર અને દિલ્હીથી આવતા શહેરીજનોને 14 દિવસ માટે સેલ્ફ કોરન્ટાઇન થવા સુરત મહાનગરપાલિકા કમિશનરનો અનુરોધ. – કેડીભટ્ટ.

સુરતવાસીઓને મહારાષ્ટ્ર તેમજ નવી દિલ્હીની મુસાફરી કરવાનું હાલપૂરતું ટાળવા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. સુરતના જે નાગરિકો દિલ્હી, મહારાષ્ટ્ર…

NEWS જામનગર* આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગર કલેકટર ઓફીસ પહોંચ્યા. બેઠકનો દોર થયો શરૂ. કોવિડ19 હોસ્પિટલની લઇ શકે છે મુલાકાત.

NEWS જામનગર* આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગર કલેકટર ઓફીસ પહોંચ્યા. બેઠકનો દોર થયો શરૂ. કોવિડ19 હોસ્પિટલની લઇ શકે છે મુલાકાત.

બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં માસ્ક ન પહેરવા પર રૂ.500 નો દંડ.

બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ. તેમજ પાનના ગલ્લા પર જાહેરમાં કોઈ રાહત થશે…

*અમદાવાદ પીસબીએ એલિસબ્રિજમાંથી પકડ્યું જુગરધામ. 12 લોકોની ધરપકડ.*

અમદાવાદ PCB એ એલીસબ્રીજ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે.બંધ મકાનમાં જુગાર રમતા 12 જુગારીઓને પકડ્યા છે. આ રેડ દરમ્યાન 12…