Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

ગાંધીજી નો ફોટો ચલણી નોટો પર થી ત્વરિત હટાવી લેવામાં આવે.. તુષાર ત્રિવેદી.

આંખ હોવા છતાં અંધાપો આવી જાય તેવા માણસો નો કોઈ ઈલાજ નથી દુનિયા માં માત્ર ત્રણ વ્યક્તિ નાં નામ માત્ર…

આસામ બટાલિયનમાં ફરજ બજાવતા સૈનિક શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ..

અમદાવાદ: આસામ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું છે.…

જાણો.. શું છે જિમ અને યોગ ઇન્સ્ટિટ્યૂટ માટે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અનલોક-3.0માં જીમ અને યોગ સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપી છે. આ તમામ જગ્યાઓ 5 ઓગસ્ટથી ખુલશે. પરંતુ…

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા આમ જનતાની મહિલા સાથે માસ્ક પહેરીને distance સાથે રાખડી બંધાવતા.

હાલના કોરોના ની મહામારી મા ગુજરાતના ગૃહ મંત્રી શ્રીપ્રદિપસિંહ જાડેજા આમ જનતા ની મહિલા સાથે માસ્ક પહેરીને distance સાથે રાખડી…

રક્ષાબંધનના દિવસે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે સંભાળ્યો કાર્યભાર. અગામી ડીજીપી બની શકે છે શ્રીવાસ્તવ..

અમદાવાદ: અમદાવાદના નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે સોમવારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચના…

અમદાવાદના પુવઁ મા હત્યાનો સિલસિલો યથાવત અમરાઈવાડીના હાટકેશ્વર ભાઈપુરા વોડઁ ના મહાવીરનગરની ભરચક વસ્તીના વ્યસ્ત માગઁ પર ધોળે દિવસે યુવકની બેરહેમીથી હત્યા

મરનાર યુવક લોહીલુહાણ હાલત મા તરફડિયા મારતો રહ્યો લોકો જોઈ રહ્યા પણ કોઈ મદદે ના આવ્યું હત્યારા ના ખોફ થી…

અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી.

રેંટિયા વાડી પાસે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડા અમેરિકન બર્ડ, પોપટ સહિત અન્ય તમામ પક્ષીઓ…

⭕ *ગુજરાતમાં નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,974 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 258, અમદાવાદ 151,વડોદરા 98,રાજકોટ 85,ભાવનગર 47,જામનગર 34,દાહોદ 29,મહેસાણા 26,ગાંધીનગર 25,પંચમહાલ 22,જૂનાગઢ 21,ખેડા 20,અમરેલી 19,ભરૂચ 18,કચ્છ 17,બોટાદ…

રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું

રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું.…