Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન. સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર*

*પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન* *સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર* …… *રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે* ………

‘વડીલોની કલમે…સંગાથે’               ‘તું હીરે….’ – સુશ્રી સુષ્મા શેઠ.

1/9/2020 ‘વડીલો ની કલમે…સંગાથે’ ‘તું હીરે….’ -સુશ્રી સુષ્મા શેઠ હજુતો મીઠી નીંદર માણતી આંખો પૂરેપૂરી ઉઘડે તે પહેલાં મોબાઈલમાં ટીનનન..…

ચેમ્બરના પૂર્વ સેક્રેટરીએ ચેમ્બરની ચૂંટણી મુલતવી રાખવા કલેકટરને રજૂઆત કરી.

ચેમ્બરના ઘણા સભ્યો સિનિયર સિટીઝન છે અને તેમના ઉપર કોરોના નું વધારે જોખમ રહેલું છે : રોહિત શાહ ગુજરાત ચેમ્બર…

*ભારતીય શ્વાન : ‘આત્મનિર્ભર ભારત’નો એક નવો આયામ*

વિશ્વ જ્યારે આર્થિક સંકડામણના દૌરમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેમાંથી બહાર આવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વોકલ ટુ લોકલ’…

“”સુકન્યા સમૃદ્ધિ યોજના”” નાં નામે *અઢી-ત્રણ વર્ષ ની બાળકી* સ્કીમમાં છેતરપિંડી.

“”સુકન્યા સમૃદ્ધિ યોજના”” નાં નામે *અઢી-ત્રણ વર્ષ ની બાળકી* જે જરૂરિયાતમંદ & આર્થિક તકલીફ વાળા પરિવાર માં હોય તેમનાં પાસેથી…

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે*

મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી* *ગુંડા વિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન)…

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં 21 દર્દીઓના મૃત્યુ, અમદાવાદથી વધુ ડોક્ટરને રાજકોટ મોકલાશે.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં 21 દર્દીઓના મૃત્યુ, અમદાવાદથી વધુ ડોક્ટરને રાજકોટ મોકલાશે. સોમવારે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયો અને મુખ્યમંત્રીએ…