Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.

અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, માંના દર્શનની અધિરાઇમા માઇભક્તોમા…

ડોમેસ્ટિક ફ્લાઈટના હજુ ઠેકાણા પડતા નથી: ફ્લાઇટ રદ થતાં મુસાફરો પરેશાન.

રોજેરોજ મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થઇ રહી છે,મુસાફરો નહીં મળતા હોવાની એરલાઇન્સ કંપનીઓ ની ફરિયાદ યથાવત કોરોના કહેર ને લઈને…

રાજકીય ટિપ્પણીઓ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

રાજકીય ટિપ્પણી ઓ 1.બચ્યા કુચ્યા ક્રોગ્રેસી પૈકીના એક એવા અહેમદ પટેલે સાચા ખોટા પણ E. D. ના 128 સવાલોના જવાબ…

SAD NEWS—ઈસ્કૉનના પ્રમુખ ગુરુ ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં ફ્લોરિડા ખાતે નિધન, .

SAD NEWS—ઈસ્કૉનના પ્રમુખ ગુરુ ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં ફ્લોરિડા ખાતે નિધન, છેલ્લાં કેટલાંક દિવસથી હોસ્પિટલમાં વૅન્ટિલેટર પર હતા. મલ્ટી ઑર્ગન ફેલ…

⭕ *ગુજરાતમાં નવા 712 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,473 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ 24 કલાકમાં સુરત 253,અમદાવાદ 172,રાજકોટ 47,ભાવનગર 20,વલસાડ 19,ગાંધીનગર-ભરૂચ 15,નવસારી 11,જૂનાગઢ-બનાસકાંઠા-ખેડા 10,જામનગર-મહેસાણા 8,અરવલ્લી-કચ્છ 7,પાટણ-સુરેન્દ્રનગર-સાબરકાંઠા 6,આણંદ-ગીર સોમનાથ 4,મોરબી 3,પંચમહાલ-મહીસાગર-બોટાદ-અમરેલી 2,દાહોદ-જૂનાગઢ-દ્વારકા 1…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ,સુરતમાં કોરોના વાયરસનો કહેર, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા.

સુરતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ,સુરતમાં કોરોના વાયરસનો કહેર, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા

સુરત ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.

સુરત ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી…