Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

મુખ્ય સમાચાર.

*રૂપાબા વિધાલયના સંચાલકે પ્રેન્સિપાલને સંબંધ રાખવા કિસ કરી* અમદાવાદના અમરાઈવાડીની ખાનગી સ્કુલના સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી. શિક્ષિકાએ પ્રેમસંબંધ રાખવાની ના…

⭕ *ગુજરાતમાં નવા 735 પોઝિટિવ કેસ નોંધાયા,17 લોકોનાં મોત ,423 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત 241,અમદાવાદ 183,વડોદરા 65,ભાવનગર 35,બનાસકાંઠા 24,ભરૂચ 18,રાજકોટ 21,ગાંધીનગર 17, જૂનાગઢ 15,વલસાડ 13,મહેસાણા 12,કચ્છ 11,ખેડા 9,પંચમહાલ-સાબરકાંઠા-નવસારી 8,અમરેલી-રાજકોટ-જામનગર 7,સુરેન્દ્રનગર-દાહોદ…

એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીરમાં પ્રાણની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.

‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ…

અમદાવાદ ના સી ટી એમ એકસપેસઁ હાઈવે સામે કણાઁવતી બંગ્લોઝ ના ગેટ પાસે ઈનડિયન બેંકનુ ATM બળીને ખાખ થયું.

ફાયર વિભાગે આગને કાબુમા લઈ ને બાજુમા આવેલ બેકની શાખાને નુકશાન થતા બચાવ્યું. સવારે નવ કલાકે આકસ્મિક આગ લાગતા સ્થાનિક…

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા આરોગ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું,

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ નું શોષણ થતું અટકાવવા સર્વ સમાજ સેના દ્વારા આરોગ્ય સચિવ ને આવેદનપત્ર આપવામાં આવ્યું,

અવશ્ય વાંચો : કારની દફનવિધિ.

બ્રાઝીલના સૌથી અમીર અને શક્તિશાળી લોકોમાંના એક ચિક્વિન્હો સ્કાર્પાએ પોતાની સાત કરોડ રૂપિયાની ‘બેંટલે’ કાર દફનાવવાની ઘોષણા કરી હતી. તેણે…

જામનગરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં જામનગરમાં ૩૬ મી.મી

જામનગરમાં જિલ્લામાંસાર્વત્રિક વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં જામનગરમાં ૩૬ મી.મી જોડીયામાં ૪૨ મી.મી લાલપુરમાં ૭૫મી ધ્રોલમાં ૮૭ મી.મી કાલાવડમાં 99 mi…