Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

નર્મદા નદીમાં 31 હજાર કયીસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે

નર્મદા બ્રેકીંગ ન્યુઝ નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઇનો 24 કલાક ચલાવાયા નર્મદા નદીમાં 31 હજાર કયીસેક પાણી ડિસ્ચાર્જ…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા..

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા.. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વેલીડ બી.યુ. પરમિશન વગર થતો…

અમદાવાદ ભાજપને મળ્યા નવા શહેર પ્રમુખ

અમદાવાદ ભાજપને મળ્યા નવા શહેર પ્રમુખપૂર્વ મેયર અમિત શાહની શહેર પ્રમુખ તરીકે વરણીગાંધીનગર જિલ્લા પ્રમુખની પણ કરાઈ વરણીમાણસાના અનિલ પટેલ…

રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

*રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું* વિશ્વ હિન્દુ…

યાત્રાધામ શામળાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખૂલશે

પાવાગઢ મંદિર 10 જૂન સુધી બંધ અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ દ્વારકાધીશ મંદિર 4 જૂન સુધી બંધ ડાકોર મંદિર…

કોરોનામા મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોની મદદે આવ્યા ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ

કોરોનામા મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોની મદદે આવ્યા ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમા કોરોનામા ઘરના મોભીને ગુમાવનાર વ્યક્તિનુ…

હીરા વેપારી મેહુલ ચોકસીને સોમવારે હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ. ચોકસીની મેડિક્લ રિપોર્ટ મુજબ તેની કોરોના તપાસ નેગેટિવ આવી છે.

ગયા અઠવાડિયે ડોમિનિકાથી પકડાયેલા ભગેડું હીરા વેપારી મેહુલ ચોકસીને સોમવારે હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ. ચોકસીની મેડિક્લ રિપોર્ટ મુજબ તેની કોરોના તપાસ…

માત્ર એક દિવસના બાળકને Mis C થયો હોવાનો રાજ્યનો પ્રથમ કેસ સામે આવ્યો

માત્ર એક દિવસના બાળકને Mis C થયો હોવાનો રાજ્યનો પ્રથમ કેસ સામે આવ્યો ખાનગી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.

નર્મદા જિલ્લામાં વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા સાજા થયેલા 43 દરદીઓને આજે રજા અપાઇ રાજપીપલા,તા30 COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા…