Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*મણિનગરમાં ઉજવાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૩૯ મી પ્રાગટ્ય છઠ્ઠી*… *શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ મંદિરો મુંબઈ, ભૂજ, કડી, બાવળામાં પણ આ પર્વ ઉજવાયું*.

ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના પાવન દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો…

કોરોના અપડેટ.

કોવિડ૧૯ કેસો/મૃત્યુ Aumi- 1347473 /74,779 ભારત-4803/133 ગુજરાત-165/12 અમદાવાદ-77/5 સુરત-19/2 ગાંધીનગર-13 રાજકોટ-10 વડોદરા -12/1. ભાવનગર-14/2 પોરબંદર-3 ગીર સોમનાથ-2 કચ્છ-2 મહેસાણા-2 પંચમહાલ-1/1.…

*🅱️બ્રેકીંગ લાઈવ* *ભાવનગર માં વધુ એક મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ …* .વડવા વોશીન્ગઘાટ ની મહિલા ના સસરા નો રિપોર્ટ અગાવ પોઝિટિવ આવ્યો હતો ….ભાવનગર નો પોઝિટિવ રિપોર્ટ નો આંકડો ૧૪ ને આંબ્યો

*🅱️બ્રેકીંગ લાઈવ* *ભાવનગર માં વધુ એક મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ …* .વડવા વોશીન્ગઘાટ ની મહિલા ના સસરા નો રિપોર્ટ…

*અમદાવાદમાં ગરબા રમવાના મામલે બોપલના પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ*

અમદાવાદના બોપલમાં લોકડાઉનમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની બદલે ગરબા રમનાર પોલીસોનો વીડિયો વાયરલ થતાં બોપલ પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ : સોસાયટીમાં આમા…

વષૅમા એક જ વાર શ્રીનાથજી હથિયાર (ધનુષ.બાણ) ધારણ કરે છે તે દિવસ આજે છે. તુલસીદાસના આગ્રહને વશ શ્રીનાથજી આજે તેમને આ દશૅન આપે છે.

વષૅમા એક જ વાર શ્રીનાથજી હથિયાર (ધનુષ.બાણ) ધારણ કરે છે તે દિવસ આજે છે. 🎷🎷🎷🎷 તુલસીદાસના આગ્રહને વશ શ્રીનાથજી આજે…

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવાકાર્ય કરાયુ –    શાકભાજી, કરિયાણું, રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવાઓ, ઉકાળોની સહિતની સેવાઓ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) રાષ્ટ્ર ઉપર નોવેલ કોરોના વાયરસ રૂપી આવી પડેલી મહામારીની આપત્તિ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા નળકાંઠા…

બ્રેકીંગ ન્યૂઝ.. ગુજરાતમાં કોરોના ના નવા 16 પોઝિટિવ કેસ, કુલ કેસનો આંકડો 144 પહોંચ્યો, અમદાવાદમાં વધુ ૧૧ કેસ.

બ્રેકીંગ ન્યૂઝ.. ગુજરાતમાં કોરોના ના નવા 16 પોઝિટિવ કેસ, કુલ કેસનો આંકડો 144 પહોંચ્યો, અમદાવાદમાં વધુ ૧૧ કેસ ,લોકલ transmission…