૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનો સમાપન સમારોહ રાજ્યોના જૂના કાયદાઓમાં લોકહિતમાં બદલાવ લાવવાનું આહ્વાન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી.
રાષ્ટ્રના સર્વાંગી વિકાસ, વન નેશન-વન ઇલેશન સમયની માંગ, તમામ પ્રકારની ચૂંટણી માટે એક મતદાર યાદીનું શ્રી મોદીનું રચનાત્મક સૂચન ૦૦૦…
