રાજપીપળા ખાતે નૂતન વર્ષમાં હરસિધ્ધિ મંદિર અન્નકૂટના દર્શન થશે. રાજપીપળા સ્વામિનારાયણ વિદ્યાલયમાં આવેલ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પણ અન્નકૂટના દર્શન થશે.
ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ ગઢડામાં અન્નકૂટ મહોત્સવ કર્યો હતો. નવા વર્ષે હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં નવા ધાન્યથી ભગવાનની વિવિધ પ્રકારના ભોગ…
