Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

ઉતરાયણમાં 108 ની તમામ તૈયારીઓ પૂર્ણ 622 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે

ઉતરાયણમાં 108 ની તમામ તૈયારીઓ પૂર્ણ 622 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે 4 હજારનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવશે પક્ષીઓ માટે…

ગીર ગઢડાના જુના ઉગલામાં દીપડાના હુમલામાં 4 વર્ષના હસમુખ મકવાણા નામના બાળકનું મૃત્યુ.

ગીર ગઢડાના જુના ઉગલામાં દીપડાના હુમલામાં 4 વર્ષના હસમુખ મકવાણા નામના બાળકનું મૃત્યુ. ગીર સોમનાથ જિલ્લામાં ટૂંકા ગાળામાં આ બીજી…

કોણાર્ક કોર્પ્સ દ્વારા આર્મી દિવસ નિમિત્તે ‘વિજય દોડ’ મેરેથોનનું કરાશે આયોજન

કોણાર્ક કોર્પ્સ દ્વારા આર્મી દિવસ નિમિત્તે ‘વિજય દોડ’ મેરેથોનનું કરાશે આયોજન અમદાવાદ: કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ 73મા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો બન્યા દેવદૂત. 42 વર્ષના નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો બન્યા દેવદૂત. 42 વર્ષના નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કર્યો. અમદાવાદ: જ્યારે મુખ સુધી આવેલો…

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?

1. શું છે વ્હોટ્સએપની નવી પોલિસી? વ્હોટ્સએપ પર નવાં ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસીની અપડેટ મળવા લાગી છે. તેમાં લખવામાં આવ્યું…

છેલ્લા ૨-૩ દિવસથી ઠંડી અને હાલ કર્ફ્યુના સમયમાં બહાર પરમિશન લઈને લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવાનું આયોજન

છેલ્લા ૨-૩ દિવસ થી ઠંડી ખુબજ વધી ગઈ છે અને હાલ કર્ફ્યુ ના સમય માં બહાર નીકળવું પણ અશક્ય છે…

મોહન ભાગવતને આગ લગાવવાની ધમકી દેનાર ખેડૂત નેતા વિરુદ્ધ કેસ દાખલ

નાગપુરના RSSના મુખ્ય મથક સહિત Rssના પ્રમુખ મોહન ભાગવતને આગ લગાવવાની ધમકી દેનાર મહારાષ્ટ્રના ખેડૂત નેતા અરૂણ બનકર વિરુદ્ધ MPના…

કોરોના રસી આવ્યા બાદ પણ જો હેલ્થ પ્રોટોકોલનું પાલન નહીં થાય તો ભારે પડી શકે છે. WHO

કોરોના રસી આવ્યા બાદ પણ જો હેલ્થ પ્રોટોકોલનું પાલન નહીં થાય તો ભારે પડી શકે છે. WHO WHOએ એક એલર્ટ…