નાગપુરના RSSના મુખ્ય મથક સહિત Rssના પ્રમુખ મોહન ભાગવતને આગ લગાવવાની ધમકી દેનાર મહારાષ્ટ્રના ખેડૂત નેતા અરૂણ બનકર વિરુદ્ધ MPના બૈતૂલમાં કેસ દાખલ થયો છે. સ્ટેશન ઇન્ચાર્જ સંતોષ પંદ્રએ જણાવ્યું હતું કે, ખેડૂત નેતાએ બૈતૂલમાં એક ખેડૂત રેલી દરમિયાન આ વાત કરી હતી, ત્યારબાદ BJPના જિલ્લા અધ્યક્ષે તેમની ફરિયાદ કરી હતી.”
Related Posts
હાર્ટ એટેકના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન
હાર્ટ એટેકના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું અચાનક હાર્ટ એટેકને…
કેઆઇઆઈટી યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસ સાથે છઠ પર્વની ઉજવણીનું કરાયું. આયોજન. ઉજવણીમાં ડો. સામંતા પણ ઉપસ્થિત રહ્યા જીએનએ : ઉત્તર ભારતના સૌથી…
ન્યૂઝપેપરમાં વીંટળાયેલ ખોરાક ખાવાથી થાય છે આટલા રોગ…
આજે જ જાણી લો આ માહિતી અને જે લોકો આવી રીતે ખોરાક ખાવાથી ટેવથી ટેવાયેલા છે એમના સુધી આ માહિતી…
