નાગપુરના RSSના મુખ્ય મથક સહિત Rssના પ્રમુખ મોહન ભાગવતને આગ લગાવવાની ધમકી દેનાર મહારાષ્ટ્રના ખેડૂત નેતા અરૂણ બનકર વિરુદ્ધ MPના બૈતૂલમાં કેસ દાખલ થયો છે. સ્ટેશન ઇન્ચાર્જ સંતોષ પંદ્રએ જણાવ્યું હતું કે, ખેડૂત નેતાએ બૈતૂલમાં એક ખેડૂત રેલી દરમિયાન આ વાત કરી હતી, ત્યારબાદ BJPના જિલ્લા અધ્યક્ષે તેમની ફરિયાદ કરી હતી.”
Related Posts
દહેજ GIDC માં આવેલ લુના કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી.,કંપનીના બોઇલરમાં આગ લાગતા નાસભાગ મચી.
બ્રેકીંગ ન્યૂઝ…..દહેજ…. દહેજ GIDC માં આવેલ લુના કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી.,કંપનીના બોઇલરમાં આગ લાગતા નાસભાગ મચી…….. ફાયર ટેન્ડરો…
ભાણવડ ના વેપારી અગ્રણી દ્વારા જરૂરિયાતમંદો ને બ્લેન્કેટ નું વિતરણ કરાયું*
*સુમિત દતાની, ભાણવડ, ભાણવડ: હાલ ઠંડી ની ઋતુ ધીમે ધીમે જામી રહી છે ત્યારે ઘરવિહોણા અને ઝૂંપડપટ્ટી માં વસવાટ કરતા…
દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે કલેકટર નર્મદાને આવેદન
આપ્યું
૯ વર્ષ ની મહાદલિત એવી વાલ્મીકિ સમાજની નાનકડીબાળકી પર દુષ્કર્મ આચરી નરાધમોએ બાલિકાનેજીવતી સળગાવી નાખી સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા વાલ્મિકી…
