નાગપુરના RSSના મુખ્ય મથક સહિત Rssના પ્રમુખ મોહન ભાગવતને આગ લગાવવાની ધમકી દેનાર મહારાષ્ટ્રના ખેડૂત નેતા અરૂણ બનકર વિરુદ્ધ MPના બૈતૂલમાં કેસ દાખલ થયો છે. સ્ટેશન ઇન્ચાર્જ સંતોષ પંદ્રએ જણાવ્યું હતું કે, ખેડૂત નેતાએ બૈતૂલમાં એક ખેડૂત રેલી દરમિયાન આ વાત કરી હતી, ત્યારબાદ BJPના જિલ્લા અધ્યક્ષે તેમની ફરિયાદ કરી હતી.”
Related Posts
“બધાઈ હો…. નવી પેઢીનો માલિક અવતરિત થઈ ચુક્યો છે..”
તા. 10.12.2020 ને ગુરુવારના પુણ્યશાળી દિવસે ભારતભાગ્ય વિધાતાનો જન્મ થઇ ચુક્યો છે… આપ જો મુકેશ અંબાણીની પેઢીના હોવ તો આપના…
બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આઇસીજી દ્વારા વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમોનું કરાયું આયોજન
બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આઇસીજી દ્વારા વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમોનું કરાયું આયોજન જીએનએ અમદાવાદ: અત્યંત તીવ્ર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં…
સુરતમાં તબીબી માળખું તૂટી પડવાની અણીએ
સુરતમાં તબીબી માળખું તૂટી પડવાની અણીએ હોસ્પિટલોમાં વેન્ટિલેટર-ICU ખૂટ્યાં, ગમે તે ઘડીએ ઓક્સિજન પણ ખૂટે એવી દહેશત ડોકટરો કહે છે,…
