નાગપુરના RSSના મુખ્ય મથક સહિત Rssના પ્રમુખ મોહન ભાગવતને આગ લગાવવાની ધમકી દેનાર મહારાષ્ટ્રના ખેડૂત નેતા અરૂણ બનકર વિરુદ્ધ MPના બૈતૂલમાં કેસ દાખલ થયો છે. સ્ટેશન ઇન્ચાર્જ સંતોષ પંદ્રએ જણાવ્યું હતું કે, ખેડૂત નેતાએ બૈતૂલમાં એક ખેડૂત રેલી દરમિયાન આ વાત કરી હતી, ત્યારબાદ BJPના જિલ્લા અધ્યક્ષે તેમની ફરિયાદ કરી હતી.”
Related Posts
કેદી માનસિક રીતે બીમાર હોવાથી પુરાવા ના અભાવે શકનો લાભ આપી કોર્ટે નિર્દોષ મુક્ત કર્યો
રાજપીપલા જેલમા છેલ્લા બે વર્ષથી જેલની સજા ભોગવતો મર્ડર કેસનો આરોપીને કોર્ટે નિર્દોશ છોડી મુક્યો!? કેદીને સરકારી વાહનમાં તેના માદરે…
”દીકરી પારકી ક્યારે લાગે છે ??”*
”દીકરી પારકી ક્યારે લાગે છે ??”* *દીકરી જ્યારે વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડાં મહિના પછી પિયર…
ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી
ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો..…
