Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અમદાવાદનો જીવરાજ બ્રિજ વધુ એક વાર બંધ રહેશે
મેટ્રોની કામગીરીને કારણે આજ રાતથી 26 ઓગસ્ટ સુધી રહેશે બંધ.

અમદાવાદનો જીવરાજ બ્રિજ વધુ એક વાર બંધ રહેશેમેટ્રોની કામગીરીને કારણે આજ રાતથી 26 ઓગસ્ટ સુધી રહેશે બંધ.

તાલિબાનોએ અફઘાનિસ્તાનનું નામ બદલી નાખ્યું

તાલિબાનોએ અફઘાનિસ્તાનનું નામ બદલી નાખ્યુંઈસ્લામી અમીરાત નામ આપ્યુંઅફઘાનિસ્તાનમાં નહીં હોય લોકશાહીનવી સરકારની રચના નહીં થાય ત્યાં સુધી કાઉન્સિલ દ્વારા ચાલશે…

અલ્લાઉદીન ખીલજીની પુત્રી ફિરોજા પ્રેમ દીવાની બનીક્ષત્રિય વિર વિરમદેવ ચૌહાણના પ્રેમ મા

અલ્લાઉદીન ખીલજીની પુત્રી ફિરોજા પ્રેમ દીવાની બનીક્ષત્રિય વિર વિરમદેવ ચૌહાણના પ્રેમ મા : વાંચો વધુ માહિતી ¶¶ વીર વિરમદેવ ચૌહાણ…

કુમકુમ મંદિર દ્વારા રક્ષાબંધનના દિવસે 1111 બહેનોને ભાઇની કોરોનાથી રક્ષા માટે વિનામૂલ્યે માસ્ક આપવામાં આવશે.

તા. ૨૨ ઓગસ્ટ ને રવિવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી…

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે નંદનબાગ વાત્રિકા રિસોટૅના સાથ સહકારથી 216 ફોટોગ્રાફરસૅના ફેમીલી સાથેની ટુરનુ આયોજન કરવામાં આવ્યું

Karnavati Paschim Photo Video Association દ્વારા આયોજીત ફેમીલી પીકનીક વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે નંદનબાગ વાત્રિકા રિસોટૅના સાથ સહકારથી 216…

ભારતીય તટરક્ષક દળ દ્વારા મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ (MSAR 21)નું કરાયું આયોજન. અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જિલ્લા હેડક્વાર્ટર્સ નંબર…

કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો.કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો.કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર નર્મદા ડેમ પર કોઈ કોઈ જોખમ નથી…

બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ગંભીર

સાગબારા તાલુકામાં પાડા ગામેબે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ગંભીર રાજપીપલા, તા 20 સાગબારા તાલુકામાં પાડા ગામેબે મોટર સાઇકલ…

ભગવાને ત્રિશુલ ધોયું હતું.તેથી તે શુલપાણેશ્વર મહાદેવ કહેવાયા.

પવિત્ર શ્રાવણ માસ મા નર્મદા તટે આવેલ ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરેભક્તોની ભારે ભીડ પૂરાણોમાં જણાવ્યા અનુસાર અંધકાસુર દૈત્યનો વધ…

ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ

ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ, રક્ષાબંધનના દિવસે આરોગ્ય વિભાગની બહેનો રક્ષાબંધન મનાવી શકે તે માટે નિર્ણય