Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ ઉંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બન્યા.

ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો . ઉંઝા ઉમિયા ધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા…

ઇસુદાન પર નશો કર્યાનો આરોપ લાગતા તેમનું ચેકઅપ કરાતા રિપોર્ટમાં 05 થી વધુ આલ્કોહોલનુ પ્રમાણ સામે આવ્યું.

ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે AAP નેતાઓ કાર્યકર્તાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા તે સમયે એકાએક ઉગ્ર સૂત્રોચ્ચાર અને કમલમ ઘૂસવાનો…

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયા.

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયાકોરોનાથી રાજ્યમાં એકનું મોતસૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયાસુરતમાં 164, વડોદરામાં 67, રાજકોટમાં…

ભરુચ:અંકલેશ્વરમાં ગેસ ગળતરની ઘટના બની અંકલેશ્વરની અમલકેમ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની6 કામદારોને સારવાર અર્થે ખસેડાયા SO2 ના સિલિન્ડરમાંથી ગેસ લિકેજનું પ્રાથમિક અનુમાન.

ભરુચ:અંકલેશ્વરમાં ગેસ ગળતરની ઘટના બનીઅંકલેશ્વરની અમલકેમ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની6 કામદારોને સારવાર અર્થે ખસેડાયાSO2ના સિલિન્ડરમાંથી ગેસ લિકેજનું પ્રાથમિક અનુમાન

1 જાન્યુ.2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે.

ગુજરાત સરકારે જણાવ્યું કે, કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે આગામી તા.1લી જાન્યુ.-2022એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય…

એમેઝોનના જંગલમાં લાગેલી આગ હૃદયમાં ‘ક્લાયમેટ ચેન્જ ક્રાંતિ’ની જ્વાળા પ્રગટાવી ગઇ અને ૧૨ વર્ષની આર્યા એ ૫ વર્ષમાં ૮ પુસ્તકો લખ્યા

*એમેઝોનના જંગલમાં લાગેલી આગ હૃદયમાં ‘ક્લાયમેટ ચેન્જ ક્રાંતિ’ની જ્વાળા પ્રગટાવી ગઇ અને ૧૨ વર્ષની આર્યા એ ૫ વર્ષમાં ૮ પુસ્તકો…

દક્ષિણ આફ્રિકાએ કોરોના વાયરસ રોકવા માટે બે વર્ષ પહેલા લાદવામાં આવેલ રાત્રિ કર્યુ હટાવી લીધો.

દક્ષિણ આફ્રિકાએ કોરોનાવાયરસ ચેપના ફેલાવાને રોકવા માટે બે વર્ષ પહેલા લાદવામાં આવેલ રાત્રિ કર્યુ હટાવી લીધો છે . અધિકારીઓએ જણાવ્યું…

શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ અંડર- 19 એશિયા કપમાં ભારતીય ટીમની શાનદાર બોલિંગ ૫૭ રનમા ૭ વિકેટ મા ઊડયુ શ્રીલંકા

અંડર- 19 એશિયા કપની ફાઈનલ મેચ શ્રીલંકા અને ભારત વચ્ચે રમાઈ રહી છે . શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો…