Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 4541 કેસ નોંધાયા, 42 લોકોના મોત

🚨🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 4541 કેસ નોંધાયા, 42 લોકોના મોત** **અમદાવાદમાં 1316 કેસ** **સુરતમાં 1104 કેસ** **રાજકોટમાં 410 કેસ** **વડોદરામાં…

*ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની આપત્કાલિન નોંધ તરીકે વાયરલ થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે : ગૃહ વિભાગના પ્રવકતાની સ્પષ્ટતા* *સંપૂર્ણ લોકડાઉન અંગેનો આ ફેક પત્ર વાયરલ નહીં કરવા નાગરિકોને અનુરોધ*

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી…

બિહારમાં 18 એપ્રિલ સુધી તમામ શાળા-કોલેજ અને 30 એપ્રિલ સુધી કોચિંગ ક્લાક અને ધાર્મિક સ્થળો બંધ રાખવાના અપાયા આદેશ

બિહારમાં 18 એપ્રિલ સુધી તમામ શાળા-કોલેજ અને 30 એપ્રિલ સુધી કોચિંગ ક્લાક અને ધાર્મિક સ્થળો બંધ રાખવાના અપાયા આદેશ

દાહોદ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ

#દાહોદ દાહોદ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ વધતા કોરોના સંક્રમણ ને લઈ ન નિર્ણય અલગ અલગ વિભાગના અધિકારી- કર્મચારીઓને…

કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમ થી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકા ની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ

*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં કોરોના સંક્રમણ ના વધતા વ્યાપ અને ગતિ ને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત…

નર્મદાના દેડિયાપાડા કોરોના પોઝિટિવ સગર્ભાની 108ની કર્મચારી દ્વારા સફળ પ્રસૂતિ કરાવી.

નર્મદાના દેડિયાપાડા કોરોના પોઝિટિવ સગર્ભાની 108ની કર્મચારી દ્વારા સફળ પ્રસૂતિ કરાવી. 26 વર્ષીય સગર્ભાને બારડોલી ખાતે સારવારમાં લવાઈ હતી :…

અમદાવાદના મોટા ભાગના તમામ સમશાનમાં 5-6 કલાકનું વેઈટિંગ

અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ અમદાવાદના મોટા ભાગના તમામ સમશાનમાં 5-6 કલાકનું વેઈટિંગ મોટા ભાગની તમામ ખાનગી હોસ્પિટલમાં ઑક્સિજનની અછત ખાનગી…

મહારાષ્ટ્રથી દિલ્હી જતી કિશાન રેલવેમા ખેડુતોના પાક પરીવહન માટે અંકલેશ્વરને સ્ટોપેજ મળતા ભરૂચ નર્મદાના ખેડૂતોને મળતો થયો લાભ

મહારાષ્ટ્રથી દિલ્હી જતી કિશાન રેલવેમા ખેડુતોના પાક પરીવહન માટે અંકલેશ્વરને સ્ટોપેજ મળતા ભરૂચ નર્મદાના ખેડૂતોને મળતો થયો લાભ નર્મદાના ૨૦…

અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, વાડજના સ્મશાનમાં એક સાથે આઠ મૃતદેહોની અંતિમવિધી, થલતેજ સ્મશાનમાં વેઈટિંગ

*અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, વાડજના સ્મશાનમાં એક સાથે આઠ મૃતદેહોની અંતિમવિધી, થલતેજ સ્મશાનમાં વેઈટિંગ* અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું…

અમદાવાદ ના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ ત્રણ બાળકો ફસાયા, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે હાજર

અમદાવાદ ના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી ભીષણ આગ ત્રણ બાળકો ફસાયા, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે હાજર અમદાવાદ:…