Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

ટુ વ્હિલર માટે 14 અને 15 જાન્યુઆરી દરમિયાન સુરત શહેરના તમામ ફ્લાય ઓવર બંધ.

ટુ વ્હિલર માટે 14 અને 15 જાન્યુઆરી દરમિયાન સુરત શહેરના તમામ ફ્લાય ઓવર બંધ, ફક્ત તાપી નદીના પૂલનો ઉપયોગ વાહન…

અમદાવાદ: વાડજ ઇનકમટેક્ષ પાસે હોટલ હયાત પાસે બે બાઇક પર આવેલ લોકો દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ.

*BREAKING NEWS* અમદાવાદ: વાડજ ઇનકમટેક્ષ પાસે હોટલ હયાત પાસે બે બાઇક પર આવેલ લોકો દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ. આંગડિયા પેઢીના…

અમદાવાદ એરપોર્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા 17 જાન્યુઆરીથી 31 મે સુધી એરપોર્ટ 9 કલાક રહેશે બંધ

અમદાવાદ એરપોર્ટના રન વે પર થશે રિકાપેંટિગની કામગીરી કામગીરીને લીધે 31 મે સુધી 9 કલાક એરપોર્ટ બંધ રહેશે 33 ફ્લાઈટોને બંધ કરી…

જામનગરના હસમુખભાઈ હિંડોચાની ગોવા શિપયાર્ડમાં ડિરેકટર પદે કરવામાં આવી નિમણુંક.

જામનગર: ભારત સરકાર દ્વારા સંરક્ષણ કંપની ગોવા શિપયાર્ડમાં ડિરેકટર પદે જામનગરના હસમુખભાઈ હિંડોચાની કરવામાં આવી નિમણુંક.ભારત સરકાર દ્વારા સંરક્ષણ કંપની…

રાજ્યમાં વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાના કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રી.

ગાંધીનગર: રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ,હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ…

માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ઇકવિતાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ ઈસનપુર અર્બન સેન્ટર ખાતે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ઇકવિતાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા માસ્ક વિતરણ કરવામાં…

જૂના અને જાણીતા આ ધારાસભ્ય આપ્યું રાજીનામું ભાજપને વધુ એક ઝટકો !

બિહારના રાજકારણમાં આજે એ સમયે હંગામો મચી ગયો જ્યારે નરકટિયાગંજના બીજેપી ધારાસભ્ય રશ્મિ વર્માએ વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપી દીધું .…

અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક મોટા સમાચાર કાલથી લોકો નહીં કરી શકે ટ્રેનમાં મુસાફરી ભારતીય રેલ્વેએ કરી મોટી જાહેરાત !

અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક મોટા સમાચાર છે . જો તમારી પાસે પણ આવતીકાલથી એટલે કે 10 જાન્યુઆરી પછી…