ઉત્તરાયણ નૈ લઈ સરકારે ગાઈડલાઈન જાહેર કરી@ ધાબા પર ભીડ ભેગી નહી કરી શકાય.@ બહારના લોકોને બોલાવી શકાશે નહી@ નિયમ ભંગ થશે તો જવાબદારી સોસાયટીના ચેરમેન સેક્રેટરીની રહેશે@ મકાન કે ધાબા પર લાઉડ સ્પીકર,ડીજે કે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે****
Related Posts
એચ. એ. કોલેજનાં વિદ્યાર્થીઓએ મેઘાણીનાગીતોની રમઝટ બોલાવી
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતિક સમિતિ ધ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિના ઉજવણી પ્રસંગે…
હિન્દુસ્તાનના નાના નાના ગામડાઓમાં પણ હવે જાતે બનાવી ને સ્થાનિક કક્ષાએ દવા છાંટી ને સૅનેટાઇઝ કરી રહ્યા છે .. બનાસકાંઠા ના વડગામ તાલુકાના સાવ નાના ગામ અંધારિયા અને જોઈતાના મહિલા સરપંચ જાતે દવા છાંટી રહ્યા છે
View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt)
અમદાવાદ પૂર્વ માં આવેલ વસ્ત્રાલ વિસ્તાર ના નર્મદા પ્રધાનમંત્રી આવાસ યોજના માં સામી સાંજે આગ લાગી
અમદાવાદ પૂર્વ માં આવેલ વસ્ત્રાલ વિસ્તાર ના નર્મદા પ્રધાનમંત્રી આવાસ યોજના માં સામી સાંજે આગ લાગી સદનસીબે કોઈ જાનહાની નથી…
