Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

આપણી લોકકથા કે લોકગીતો ભૂલાતા જાય છે, નસીબ છે કે હજી સ્થાપત્યો સલામત છે. લોકકથાઓનું ઐતિહાસિક મહત્વ હોતું નથી પણ કોઈ પણ ઘટના, સમાજ કે વ્યક્તિને અલગ રીતે રજૂ કરે છે. આ કથાઓ રચવાની કળા લખવાની કે નવું રચવાની સ્કૂલ છે…

આપણી લોકકથા કે લોકગીતો ભૂલાતા જાય છે, નસીબ છે કે હજી સ્થાપત્યો સલામત છે. લોકકથાઓનું ઐતિહાસિક મહત્વ હોતું નથી પણ…

આજ રોજ માન. પ્રદેશ પ્રમુખ શ્રી C R Paatil જી અને માન. કેન્દ્રીય મંત્રી શ્રી Parshottam Rupala જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભાજપાની બેઠકમાં “વિડિયો કોન્ફરન્સ”ના માધ્યમથી ભાગ લઈ, સંગઠનના આગામી કાર્યો વિશે સવિસ્તાર ચર્ચા કરી.

આજ રોજ માન. પ્રદેશ પ્રમુખ શ્રી C R Paatil જી અને માન. કેન્દ્રીય મંત્રી શ્રી Parshottam Rupala જીની વિશેષ ઉપસ્થિતિમાં…

*છેલ્લા ચાર વર્ષથી નડતરરૂપ આફતોના કારણે પતંગ ઉદ્યોગોની કમર તૂટી : સૌથી વધારે કોરોનાના કારણે હાલત કફોડી બની*

મહામારીમાં તમામ તહેવારો આવી ને આંખના પલકારે જતા રહે છે. ચાલુ વર્ષે તમામ તહેવારો ફિક્કા ઉજવાયા છે. જેના કારણે તહેવારો…

*એક સલામ દેવિકાબેન કે નામ…સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સના માતાનું કોરોના સારવાર દરમિયાન મૃત્યુ થયુ.નિધનના ચોથા દિવસે ફરી ફરજ પર હાજર થયા.*

અમદાવાદ: કોરોના વોરીયર્સ રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી રહ્યા છે.દર્દીનારાયણની સેવા કરતા પોતે પણ સંક્રમિત…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 થી 28 ડિસેમ્બર ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતની મુલાકાતે,

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 થી 28 ડિસેમ્બર ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતની મુલાકાતે,

કોંગ્રેસ નેતા મોતીલાલ વોરાનું નિધન : 2 વખત મધ્યપ્રદેશના CM રહેલા મોતીલાલનું 93 વર્ષની ઉંમરે નિધન, 17 વર્ષ કોંગ્રેસના કોષાધ્યક્ષ રહ્યા

કોંગ્રેસ નેતા મોતીલાલ વોરાનું નિધન : 2 વખત મધ્યપ્રદેશના CM રહેલા મોતીલાલનું 93 વર્ષની ઉંમરે નિધન, 17 વર્ષ કોંગ્રેસના કોષાધ્યક્ષ…

ત્રણ દરવાજા પાસે આવેલ જાહેર પાર્કિંગમાં ઝાડ ધરાશાઈ હાલ કોઈ જાનહાનિ ખબર નથી ( જાહિદ સામાજિક કાર્યકર)

ત્રણ દરવાજા પાસે આવેલ જાહેર પાર્કિંગમાં ઝાડ ધરાશાઈ હાલ કોઈ જાનહાનિ ખબર નથી ( જાહિદ સામાજિક કાર્યકર)

અમદાવાદના એસજી હાઇવે પરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી ૬૫ લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી જાડેજા, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કર્યા છે. 

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદના એસજી હાઇવે પરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી ૬૫ લાખનો તોડ કરવાના…

હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘરદીઠ એક જ મળવાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નિર્દેશથી નર્મદા જિલ્લામાં ભાજપના હોદ્દેદારો અને ટિકિટ વાંછુઓની ઊંઘ હરામ થઈ ગઈ.

હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘરદીઠ એક જ મળવાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નિર્દેશથી નર્મદા જિલ્લામાં ભાજપના હોદ્દેદારો અને ટિકિટ વાંછુઓની ઊંઘ…