Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો કર્યા રદ્દ.

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો કર્યા રદ્દ 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ્દ સાંજે 7 વાગ્યા સુધી કોરોનાની નવી…

ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત ઋત્વિજ પટેલ થયા કોરોના સંક્રમિત.

બ્રેકીંગ ન્યૂઝ…. ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત ઋત્વિજ પટેલ થયા કોરોના સંક્રમિત. સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ. રિવરફ્રન્ટ…

શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વાસ્થય સંબંધિત જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો

*શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વાસ્થય સંબંધિત જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો*. તા- 05/01/2022 ના રોજ શાહપુર સી ટીમ દ્વારા…

PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ…

કોરોનાના કેસો વધતા નિયંત્રણો વધશે કર્ફ્યુ રાત્રે 11ની જગ્યાએ 9 વાગ્યાથી શરૂ થશે સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય

કોરોનાના કેસો વધતા નિયંત્રણો વધશે, કર્ફ્યુ રાત્રે 11ની જગ્યાએ 9 વાગ્યાથી શરૂ થશે, સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય

10 મો વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે સરકારનો નિર્ણય.

* ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. *રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને…

અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે એએમસી એ લીધો નિર્ણય

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ…

ગુજરાતમાં કોરોના ના નવા 3350 કેસ નોંધાયા રાજ્ય માં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા.

ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયારાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોતસૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ…