Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

જામનગરમાં ચા-પાનના ધંધા બંધ અંગે તંત્રએ પુનઃ વિચારણા જરૃરી.

જામનગરમાં ચા-પાનના ધંધા બંધ રાખવા માટેના પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અન્વયે પુનઃ વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટર…

જામનગરના દરેડ GIDCમાં આવેલ કારખાનામાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો.

જામનગર: જેમ જેમ શ્રાવણ માસ નજીક આવશે તેમ તેમ જુગારીઓ પર પોલીસ ધોંસ બોલાવશે અને કેટલાક નામી લોકોના પતા ટીંચવાના…

ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો.

ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો. ———– કોરોનાની સારવાર દરમિયાન ટી.બી.ની બિમારી થતા…

ગાંધીનગરના યુવાન તબીબ ર્ડો પાર્થ પંડ્યા દર્દીઓની સેવા કરતા કરતા ખુદ કોરોનગ્રસ્ત થયા

અત્યંત સેવાભાવી અને વિનમ્ર એવા ર્ડો પાર્થ પંડ્યા કોરોનગ્રસ્ત થતા તબીબ જગત ચિંતામાં . વૈશ્વિક મહામારી કોરોને સમગ્ર વિશ્વ સહીત…

ચેમ્બરની ચૂંટણી: ચૂંટણી અધિકારી પી.કે લહેરીની ફરજ મુક્તિ માટે ચેમ્બર સમક્ષ રજૂઆત.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચુંટણી ને લઈને એક તરફ ચૂંટણી ઈ વોટીંગથી કરવી કે નહીં? તે મુદ્દે ખેંચતાણ…

વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી 23 જુલાઇ સુધી જોવા મળશે વરસાદી ઝાપટા.

વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી 23 જુલાઇ સુધી જોવા મળશે વરસાદી ઝાપટા. 24 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે.…

નેપાળનો નવો વિવાદ બિહાર બોર્ડરના આ વિસ્તાર ઉપર ઠોક્યો પોતાનો દાવો

નેપાળનો નવો વિવાદ બિહાર બોર્ડરના આ વિસ્તાર ઉપર ઠોક્યો પોતાનો દાવો સેના એલર્ટ ભારત અને નેપાળ સીમા ઉપર સીતા ગુફાની…

નર્મદાના રાજપીપળામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને 4 દિવસ સુધી શાકમાર્કેટ રહેશે બંધ

નર્મદાના રાજપીપળામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને 4 દિવસ સુધી શાકમાર્કેટ રહેશે બંધ ➡️23 જૂલાઇથી નિયમોના આધારે માર્કેટ શરૂ કરાશે…

કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય.

▪️ કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય ▪️ હાલ રાજ્યમાં #Covid_19 સંક્રમણના કુલ…