Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

કોરોનાથી લોકોને બચાવવા અનોખો પ્રયોગ

અમદાવાદ કોરોનાથી લોકોને બચાવવા અનોખો પ્રયોગ વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં કરવામાં દેશ અને રાજ્યને કોરોના મુક્ત બનાવવા યોજાયું હવન 15 થી 20…

તૌકતે વાવાઝોડાએ બદલી દિશા

બ્રેકિંગ ન્યૂઝ:તૌકતે વાવાઝોડાએ બદલી દિશાગુજરાત માટે રાહતના સમાચાર વાવઝોડું કેરળ દરિયાકાંઠે તરફ વળવાના એંધાણખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટનો દાવો ગુજરાતમાં વાવાઝોડું નહિ ટકરાવવાનો દાવો

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની ઘટના

આણંદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની ઘટનાબેડવા પાસે અકસ્માતમાં એકનું મોતહાઇવા ટ્રકમાં ઘુસી જતા હાઇવાના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોતએક્સપ્રેસ…

આજે ગુજરાતમાં 9,995 કેસ નોંધાયા, 104 લોકોના મોત

14.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 9,995 કેસ નોંધાયા, 104 લોકોના મોત* *અમદાવાદમાં 2824 કેસ**સુરતમાં 850 કેસ**રાજકોટમાં 622 કેસ**વડોદરામાં 1068 કેસ*…

સ્ટેચયુ ઓફ યુનીટીના બસ ડ્રાંઇવરની બેદરકારી

સ્ટેચયુ ઓફ યુનીટીના બસ ડ્રાંઇવરની બેદરકારી ચાલુ બસે ફોન પર વાત કરી મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે…

લગ્નોમા અને મસ્જિદો મા ત્રણ પોલીસની ત્રણ વાહનો દ્વારા સઘન પેટ્રોલિંગ

અક્ષયતૃતીયાના દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા નર્મદા પોલીસની લગ્ન પ્રસંગોમાં કડક ચેકીંગ હાથ ધરાયું રાજપીપલા મા લગ્ન પ્રસંગ મા ઢોલ…

લગ્ન સમારંભો ને કોરોના નું ગ્રહણ નડ્યું

નર્મદાના લગ્ન લગ્ન સમારંભો ને કોરોના નું ગ્રહણ નડ્યું આજે અક્ષય તૃતીયામા વણ જોયું મુહર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા…

મધ્યાહન ભોજન માટે રસોઇના વાસણોની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સાગબારા તાલુકાના નાનીદેવરૂપણ નવવસાહત પ્રાથમિક શાળામા તસ્કરો નો તરખાટ કૂલ રૂા.૧૯,૨૦૦/-નામધ્યાહન ભોજન માટે રસોઇના વાસણોની ચોરી રાજપીપલા, તા 14 સાગબારા…

કોરોના પોઝીટીવ દર્દી કોવિડ કેર સેન્ટરમાંથી બહાર નીકળી
જાહેરમાં ફરતો ઝડપાયો

તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામેથી કોરોના પોઝીટીવ દર્દીકોવિડ કેર સેન્ટરમાંથી બહાર નીકળી જાહેરમાં ફરતો ઝડપાયો રાજપીપલા, તા 14 તિલકવાડા તાલુકાના સાહેબપુરા…

જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ કરાઈ

જામનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાના પ્રવેશને લઈ જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ…