Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અમદાવાદ ખાતે 24 કલાક લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

*અમદાવાદ* 24 કલાક ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ અમદાવાદ ખાતે 24 કલાક લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં…

ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી છે. ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં…

અરબી સમુદ્રમાં ભારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળ્યા

દ્વારકાનો અરબી સમુદ્ર થયો રફ઼ અરબી સમુદ્રમાં ભારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળ્યા સમુદ્રના પાણીનો રંગ બદલાયો અને દરિયાએ…

કોરોના વાયરસ સામે લડવા માટે દેશને વધુ એક આશાનું કિરણ મળ્યું

કોરોના વાયરસ સામે લડવા માટે દેશને વધુ એક આશાનું કિરણ મળ્યું 2-DG દવાને આજે લોન્ચ કરવામાં આવીસામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને અપાશે…

“તાઉ-તે” વાવાઝોડુ : બુલેટિન-2
(હવામાન ખાતા દ્વારા ઇસ્યુ થવાનો સમય : બપોરે : 12:30 કલાક)

“તાઉ-તે” વાવાઝોડુ : બુલેટિન-2(હવામાન ખાતા દ્વારા ઇસ્યુ થવાનો સમય : બપોરે : 12:30 કલાક) ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર…

કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.

*કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.***તાઉન્તે ના વાવાઝોડાની મહા ઉપાધિ આવી પડી…

ગુર્જરધરાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ રમેશ પારેખ

ગુર્જરધરાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ રમેશ પારેખ [ર,પા,]ના નામે અનહદ નામના સાંપડી તેમની તળપદી ભાષામાં અને સહજ રીતે લખાયેલ કવિતા અદભુત હોય…

કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા

BREAKING મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા કેસ ઘટ્યા બાદ કેવી તંત્ર…

18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડુ

વાવાઝોડા મુદ્દે મોસમ વિભાગનું નવું બુલેટિન જાહેર 18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડુ.વેરાવળથી 350 કિમી દૂર છે વાવાઝોડુ. દીવથી…

ભાવનગર જિલ્લાના દરિયાકિનારા નજીકના ૪૩ ગામોના કાચાં-પાકાં, છાપરાંવાળા તથા હંગામી મકાનમાં રહેતાં લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસી જવાં જિલ્લા વહીવટી તંત્રની અપીલ

ભાવનગર જિલ્લાના દરિયાકિનારા નજીકના ૪૩ ગામોના કાચાં-પાકાં, છાપરાંવાળા તથા હંગામી મકાનમાં રહેતાં લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસી જવાં જિલ્લા…