Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

હાલ 108 ની ૧૯ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત

*જામનગર જિલ્લામાં માત્ર ૩૯ દિવસમાં ૨ હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ. હાલ 108 ની ૧૯ એમ્બ્યુલન્સ…

વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) દ્વારા 17 દેશોમાં કોરોનાને નાથવા યોજાયી અખંડ પૂજા

વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) દ્વારા 17 દેશોમાં કોરોનાને નાથવા યોજાયી અખંડ પૂજા હાલ જયારે વિશ્વભરમાં અને ભારતમાં કોરોનાનો કાળો…

ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા

ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા સરકારના આદેશોનું ઉલ્લંઘન કરતું ટ્યુશન કલાસીસ ઝડપાયું અંદાજે 10 થી…

કોવીડ ધન્વન્તરી હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સ દિવસની ઉજવણી.

કોવીડ ધન્વન્તરી હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સ દિવસની ઉજવણી. કોવીડ ધન્વન્તરી હોસ્પિટલના ચેરપર્સનશ્રી અંજુ શર્માએ નર્સિસનું બહુમાન કર્યું અમદાવાદ: “વિશ્વ નર્સ…

કોરોનાના કહેર વચ્ચે મુસ્લિમ ધર્મગુરુની અપીલ, “મસ્જિદની જગ્યાએ ઘરમાં રમજાન ઈદની નમાઝ અદા કરો”

*કોરોનાના કહેર વચ્ચે મુસ્લિમ ધર્મગુરુની અપીલ, “મસ્જિદની જગ્યાએ ઘરમાં રમજાન ઈદની નમાઝ અદા કરો”* ઇસ્લામ ધર્મ માં સોથી પવિત્ર માનવામાં…

અમદાવાદમાં ઘણા દિવસ બાદ એક પણ વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ નહી

કોરોના વચ્ચે વધુ એક રાહત આપતા સમાચાર અમદાવાદમાં ઘણા દિવસ બાદ એક પણ વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ નહી આજ રોજ 11…

CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીનો નિર્ણય

CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીનો નિર્ણય80 લાખથી વધુ ગરીબ- મધ્યમવર્ગીય પરિવારોને થશે લાભખાનગી હોસ્પિ. માં મા, અમૃત્તમ વાત્સલ્ય કાર્ડનો ઉપયોગને…

આજે ગુજરાતમાં 11,017 કેસ નોંધાયા, 102 લોકોના મોત

12.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,017 કેસ નોંધાયા, 102 લોકોના મોત* *અમદાવાદમાં 2883 કેસ**સુરતમાં 1045 કેસ**રાજકોટમાં 621 કેસ**વડોદરામાં 1148 કેસ*…

12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે અમદાવાદ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરી

*12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે અમદાવાદ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરી* ………………………. કોવિડના કારણે…