Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અમદાવાદ: સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ.-કેન્સર હોસ્પિટલની આગવી સિધ્ધી મેળવી છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંથન 3.0 કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી માટે જી.સી.આર.આઇ.-કેન્સર હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમાંકની કેન્દ્રીય આરોગ્યમંત્રી દ્વારા કરાઈ જાહેરાત…

એ.સી.બી. સફળ ટ્રેપ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી : જયપ્રકાશ પુરૂષોતમભાઇ સોલંકી, નાયબ મામલતદાર, ઇ-ધરા કેન્દ્ર, મામલતદાર કચેરી ઉમરેઠ,…

અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અમદાવાદ: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ…

અમદાવાદમાં હવે વેક્સિન લીધી હશે તો જ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળશે પ્રવેશ

અમદાવાદમાં હવે વેક્સિન લીધી હશે તો જ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળશે પ્રવેશવેક્સિનનો એક ડોઝ લીધો હશે તેનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ…

જ્યાં માત્ર પંદર વરહનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો, સ્ટોર કીપર ની ધરપકડથી બચવા ભાગવાના પ્રયાસમાં એણે સ્ટોરનો એક કાચ પણ તોડી નાખ્યો !

આ ઘટના ફ્લોરિડા ની છે …! જ્યાં માત્ર પંદર વરહનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો, સ્ટોર કીપર…

એક સલામ તટરક્ષકો કે નામ: મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારનો ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય’ એ જીવ બચાવ્યો.

એક સલામ તટરક્ષકો કે નામ: મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારનો ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય‘ એ જીવ બચાવ્યો. અમદાવાદ: ભારતીય તટરક્ષક દળનું…

અમદાવાદના સેટેલાઈટમાં બે જૂથ વચ્ચે ધોળા દિવસે ધિંગાણું, ધારિયા અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો

અમદાવાદના સેટેલાઈટમાં બે જૂથ વચ્ચે ધોળા દિવસે ધિંગાણું, ધારિયા અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો

અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચાર

અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચારરાજપથ અને કર્ણાવતીમાં નહીં થાય નવરાત્રિસરકાર છૂટ આપે તો પણ નહીં યોજે નવરાત્રિમહામારીને લઈને આયોજકો…

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપશે

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર ઝુકીકોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપશેસુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો હતો આદેશમૃત્યુ પામેલા…