Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે એએમસી એ લીધો નિર્ણય

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ…

ગુજરાતમાં કોરોના ના નવા 3350 કેસ નોંધાયા રાજ્ય માં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા.

ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયારાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોતસૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ…

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા અમદાવાદ મનપા એ કમાન સંભાળી.

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે, સાથે જ મોટા શહેરોમાં પણ કોરોના કેસની સંખ્યમાં વધારો થતો જોવા મળી રહ્યો…

અમદાવાદ બેંક ઓફ બરોડા વટવા શાખા મા દશ કમઁચારી ઓનો કોરોના રિપોટ પોઝિટીવ.

અમદાવાદ ના વટવા GIDC મા બેંક ઓફ બરોડા મી શાખા મા દશ કમઁચારી ઓનો કોરોના રિપોટ પોઝિટીવ આવતા બેંક તેનું…

બોલિવુડ સિંગર સોનુ નિગમને કોરોના બોલિવુડ માં કોરોનાનો કહેર.

બ્રેકીંગ ન્યૂઝ…….. *બોલિવુડમાં કોરોનાનો કહેર યથાવત્બોલિવુડ સિંગર સોનુ નિગમને કોરોનાસોનુ નિગમ અને તેના પરિવારને કોરોનાદુબઇમાં સોનું નિગમ અને તેના પરિવારને…

અમદાવાદના જશોદાનગર ખાતે સોનલમાંની ભવ્ય જન્મજયંતી મનાવવામાં આવી.

અમદાવાદ: સોનલ બીજ નો મહિમા અનેરો ગણવામાં આવે છે રાજ્યભરમાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના જશોદા નગર ખાતે…

આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત.

બ્રેકિંગ ન્યૂઝ…….. આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ ઘરે…

જામનગરમાં ધડાકો: જામજોધપુરથી ઉપલેટા બસમાં અભ્યાસ કરવા જતાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ.

જામનગરમાં ધડાકો: જામજોધપુરથી ઉપલેટા બસમાં અભ્યાસ કરવા જતાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકડાઉન લગાડવાની ચર્ચા.

દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત…