Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સનો આપઘાત. 30 વર્ષીય શેફાલી મેકવાને 10 માં માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સ આપઘાત કર્યો… 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો… ન્યુ મણિનગર…

ન્યુ મણિનગરના રિવેરા કણાઁવતી એપાટમેન્ટના દશમા માળેથી સિવિલની પરિચારિકાએ મોતની છલાંગ લગાવી.

અમદાવાદ ના ન્યુમણિનગર ના રિવેરા કણાઁવતી એપાટમેન્ટ ના દશ મા માળે થી સિવિલ ની પરિચારિકા એ મોત ની છલાંગ લગાવી…

સરસપુર અને બીજેપી ડોકટર સેલના ઓર્થોપેડિક  સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું સવારે એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી દુઃખદ અવસાન.

સરસપુર અને બીજેપી ડોકટર સેલના ઓર્થોપેડિક સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું સવારે એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી દુઃખદ અવસાન.

*આત્મનિર્ભરતા સેલ્ફી કોમ્પિટિશન* *એક સેલ્ફી આત્મનિર્ભરતા માટે..* *એક સેલ્ફી સ્વદેશી પણા માટે…*

કોરોના પછી ની હવે ની લડાઈ.. સ્વદેશી પણાં માટે ની રહેશે, આત્મનિર્ભરતા માટે ની હશે. દેશનો પ્રત્યેક નાગરિક એવી પ્રતિજ્ઞા…

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ કોરોનાનો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ના ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ ગુજરાતમાં કોરોના નો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી…

⭕ ગુજરાતમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત,243 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 394 કેસમાંથી અમદાવાદ 279,સુરત 35,વડોદરા 30,સાબરકાંઠા 14,ગાંધીનગર 11,રાજકોટ 5,દાહોદ 4,ખેડા 3,મહેસાણા-પંચમહાલ-મહીસાગર 2,ભાવનગર-આણંદ-અરવલ્લી-જામનગર-વલસાડ 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…

વેજલપુરનાં શ્રીનંદનગર વિભાગ ૩ માં એક સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા.

બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક…