Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ?? અભિનંદન..

એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ?? અભિનંદન.. મુંબઈ ના લેખક મિત્ર સંજય શાહ…

એએમસીનો મહત્વનો નિર્ણય નહેરુબ્રિજ અવર જ્વર માટે કરાયો બંધ લાલ દરવાજા વિસ્તાર આસપાસ કેસ વધતા। લેવાયો નિર્ણય ..

અમદાવાદ એએમસીનો મહત્વનો નિર્ણય નહેરુબ્રિજ અવર જ્વર માટે કરાયો બંધ લાલ દરવાજા વિસ્તાર આસપાસ કેસ વધતા। લેવાયો નિર્ણય .. આવતી…

ઇન્ડિયા ક્રાઇમ મીરર એકસકલુઝિવ – અર્જુનના પાત્રનાં શ્રી ફિરોઝ ઉર્ફે ફિરોઝ અર્જુન ખાનનો પ્રજાજોગ સંદેશ.

View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt) મહાભારતમાં અર્જુનના પાત્રનાં શ્રી ફિરોઝ ઉર્ફે ફિરોઝ અર્જુન ખાનનો…

આજે સમગ્ર નાગર જ્ઞાતિના કુળદેવ શ્રી હાટકેશ નો પ્રાગટય ઉત્સવ. – કિરણ વ્યાસ..

આજે નાગર જ્ઞાતિ ના કુળદેવ દેવાધિદેવ મહાદેવ ના હાટકેશ્વર સ્વરુપ નો પ્રાગટય દિવસ. આપણી નાગર ઉત્પત્તિ નો અને હાટકેશ વંદનાનો…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ કોરોના મહામારી સંદર્ભે પ્રજાલક્ષી કેટલાક મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે રાજ્યના મહામહીમ…

*મણિનગરમાં ઉજવાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૩૯ મી પ્રાગટ્ય છઠ્ઠી*… *શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ મંદિરો મુંબઈ, ભૂજ, કડી, બાવળામાં પણ આ પર્વ ઉજવાયું*.

ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના પાવન દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો…

કોરોના અપડેટ.

કોવિડ૧૯ કેસો/મૃત્યુ Aumi- 1347473 /74,779 ભારત-4803/133 ગુજરાત-165/12 અમદાવાદ-77/5 સુરત-19/2 ગાંધીનગર-13 રાજકોટ-10 વડોદરા -12/1. ભાવનગર-14/2 પોરબંદર-3 ગીર સોમનાથ-2 કચ્છ-2 મહેસાણા-2 પંચમહાલ-1/1.…

*🅱️બ્રેકીંગ લાઈવ* *ભાવનગર માં વધુ એક મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ …* .વડવા વોશીન્ગઘાટ ની મહિલા ના સસરા નો રિપોર્ટ અગાવ પોઝિટિવ આવ્યો હતો ….ભાવનગર નો પોઝિટિવ રિપોર્ટ નો આંકડો ૧૪ ને આંબ્યો

*🅱️બ્રેકીંગ લાઈવ* *ભાવનગર માં વધુ એક મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ …* .વડવા વોશીન્ગઘાટ ની મહિલા ના સસરા નો રિપોર્ટ…