Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

કોરોના મોટો કે “હું” ? : પ્રકૃતિ સાથે લડશો તો બે-મોત મરશો – કુદરતી વ્યવસ્થાઓ નો આદર કરો. – આર.કે.સિન્હા

આજે, સમગ્ર વિશ્વમાં, દરેક ઘરની શેરીમાં, ગામમાં, શહેરોમાં, ચર્ચાનો વિષય એ છે કે કોરોના વાયરસ, એટલે કે કોવિડ -19 જેવા…

કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર”

મારા કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર” આ સંસારમાં ઘણાં બધાં લેખકો,કવિઓ અને સાહિત્યકારોએ માં,બાપ,ભાઈ-બહેન,દાદા-દાદી,મામા-મામી વિષે ઘણું બધું લખ્યું છે.આજ હું…

ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું અવસાન થયું,24 કલાક પુરા થાય તે પહેલા કોરોના સામેની લડાઈમાં ફરજ પર થયા હાજર.

ગાંધીનગર ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા શ્રી ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું ગાંધીનગર ખાતે અવસાન થયું હતું. માતૃશ્રીના અંતિમ સંસ્કારની વિધિ…

અમદાવાદ મા અને અમેરિકા મા કોરોના ના દર્દીઓ વચ્ચે નો સુવિધા નો તફાવત જાણો

અમદાવાદમા અત્યારે આરોગ્ય વિભાગ વાળા ઘેર ઘેર જઈને લોકો નો કોરોના ના ટેસ્ટ માટે હેલ્થ ચેકઅપ કરે છે જ્યારે અમેરિકાના…

*World Heritage Day – ખજૂરાહોનુ અપ્રિતમ સૌંદર્ય.*

ખજૂરાહો મંદિરો જોતાં સમજાય કે ભારતીય સાંસ્કૃતિક વારસો અને સનાતની ધર્મ કેટલો અદ્ભુત છે. અનેક દેવદેવીઓ, દરેકના વાહનો, શસ્ત્રો હોય…

અમદાવાદ* જ્યાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નહોતો એ વિસ્તારમાં પણ કોરોનાનો કેસ નોંધાયો

. ઘાટલોડિયાના શ્રીકુંજ સોસાયટીમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને હવે ઘાટલોડિયા પણ કોરોના અસરગ્રસ્ત વિસ્તારમાં આવી…

રોગપ્રતિકારક શક્તિ – ભગવાનની અદભૂત ભેટ (ખાસ ખાસ ખાસ વાંચજો – બીજાને વંચાવજો)

જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એવા કોરોનાના દર્દીઓ સાજા થાય તે માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ‘પ્લાઝમા થેરાપી’નો ઉપયોગ…