ભાવનગર: થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકોને રડાવી રહી છે. ૧૨૦૦ રૂપિયે મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦થી ૪૦૦ રૂપિયે મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાતના પગલે ડુંગળીના ભાવોમાં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
Related Posts
નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUને મળેલા ગૌરવરૂપ સેન્ટર ઓફ એકસલન્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર…
*📍વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળાનો પ્રારંભ*
*📍વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળાનો પ્રારંભ* રાજ્યભરના ૫૦ જેટલા સખી મંડળો દ્વારા નિર્મિત વસ્તુઓ બજાર કરતા સસ્તા…
*ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા*
*ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: સાયબર ક્રાઇમ…
