ભાવનગર: થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકોને રડાવી રહી છે. ૧૨૦૦ રૂપિયે મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦થી ૪૦૦ રૂપિયે મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાતના પગલે ડુંગળીના ભાવોમાં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
Related Posts
ગુજરાતના પૂર્વ IAS અધિકારી KG વણઝારાએ સર્વોચ્ચ અદાલતમાં કરી અરજી, હિન્દીને સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખી સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સૂચિત કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા માંગ
ગુજરાતના પૂર્વ IAS અધિકારી KG વણઝારાએ સર્વોચ્ચ અદાલતમાં કરી અરજી, હિન્દીને સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખી સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સૂચિત…
અમદાવાદમાં આવતીકાલથી કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કરાશે ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર શરૂ કરાશે કોરોના ટેસ્ટિંગ ડોમ.
કલાકાર શ્રી રમેશ પરમાર નું દુઃખદ અવસાન.
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના પૂર્વ સચિવ અને બાહોશ અધિકારી, કલાકાર શ્રી રમેશ પરમારને જૂની પેઢીના કોઈ ચિત્રકારો ઓળખતા ન…
