ભાવનગર: થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકોને રડાવી રહી છે. ૧૨૦૦ રૂપિયે મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦થી ૪૦૦ રૂપિયે મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાતના પગલે ડુંગળીના ભાવોમાં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
Related Posts
*ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પીએમ મોદીને મળ્યા*
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર રચ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
ભરૂચ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ ઉત્કર્ષ પહેલ અંતર્ગત જિલ્લાના 13 હજાર જેટલા લાભાર્થીઓને લાભ ઉત્કર્ષ સમારોહ અંતર્ગત…
બળવાન પિક્ચરનો ભાઈજી એવા અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકા અદા કરનાર આજે ઉધોગપતિ? – પંકજ આહિર.
ભારતીય ફિલ્મોમાં હીરો, હોય કે વિલન ચાલી જાય તો માળી જાય, બાકી ન ચાલે તો પછી ક્યાયનો ન રહે, ત્યારે…
