ભાવનગર: થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકોને રડાવી રહી છે. ૧૨૦૦ રૂપિયે મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦થી ૪૦૦ રૂપિયે મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાતના પગલે ડુંગળીના ભાવોમાં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
Related Posts
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના જન્મદિવસ નિમિત્તે રાજપીપળામા ભાજપા ના કાર્યકરો દ્વારા કોવીડ રસીકરણ
રાજપીપળા, તા 18 ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના જન્મદિવસ નિમિતે રાજપીપલા શહેર દ્રારા કોવિડ -૧૯ રસીકરણ ભાજપના આગેવાનો…
*એક વિનંતી કરું છું કે આ મેસેજ નો થઈ શકે તેટલો પ્રચાર અને પ્રસાર કરો*
તમારા દરેક WHATSAPP ગ્રુપમાં ફોરર્વેડ કરવા વિનંતી શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બેરુ અને મૂંગું હોય…
નવા રેકોર્ડ સાથે નર્મદામાં આજે સૌથી વધુ 57કેસ નો નવો રેકોર્ડ બનાવ્યો
બ્રેકીંગ નર્મદા નર્મદા જિલ્લામાં આજેકોરોનાની ત્રીજીવાર વાર હાફ સેન્ચુરી આજે એક જ દિવસ મા હાફ સેન્ચુરીનો કોરોનાએ ફરીથી નવો રેકોર્ડ…
