Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

वरिष्ठ पत्रकारों की पेंशन राशि 10 हजार से 15 हजार मासिक तथा चिकित्सा बीमा 3 से 5 लाख रुपये किये जाने की मुख्यमंत्री ने की घोषणा ।

राजस्थान। वरिष्ठ पत्रकारों की पेंशन राशि 10 हजार से 15 हजार मासिक तथा चिकित्सा बीमा 3 से 5 लाख रुपये…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રક્ષા મંત્રી રાજનાથસિંહ સમક્ષ સંસ્કૃત ભાષામાં વાત કરતા રક્ષામંત્રી પ્રભાવિત થયા

આ અંગે ના ફોટા નર્મદા નિગમના ચેરમેન ડો. રાજીવ ગુપ્તા ટ્વિટ પર ફોટા અને માહિતી મૂકી. રાજપીપળા,તા.5 નર્મદા જિલ્લાના કેવડિયા…

આગામી ઉનાળાની સીઝનમાં પણ ખેડૂતોને પાક વાવેતર માટે પાણી તા.5મી માર્ચથી (આજથી) આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય.

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ઉનાળા પાક માટે નર્મદાનું પાણી તા.5 મી માર્ચથી અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. કમાન્ડ વિસ્તારના…

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહનુ કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત

કેવડીયા ખાતે યોજાઈ રહેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે રાજનાથસિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી રાજપીપલા, તા 5 વિશ્વની…

સંવેદનશીલતા નું વધુ એક ઉદાહરણ બનતા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી ડો કિરીટભાઈ પી સોલંકી.

અમદાવાદ: અમદાવાદ ના ઘાટલોડીયા વિસ્તાર ના હર્ષાબેન સુરેશભાઈ પંચાલ ને લીવર માં ખરાબી આવી ગયેલી , એમને ડોકટરો દ્વારા લિવર…

આણંદમાં સામુહિક આપઘાતનો પ્રયાસ

મહિલા અને 12 વર્ષના પુત્રનું મોત 15 વર્ષિય પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ આર્થિક સંક્રમણથી આત્મહત્યા કરી હોવાની શંકા આણંદ ટાઉન…

અમદાવાદ અને શ્રીનગર વચ્ચે એપ્રિલથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે

અમદાવાદ: જમ્મુ એન્ડ કાશ્મીર ટુરિઝમ વિભાગ દ્વારા શહેરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 28 એપ્રિલના રોજથી…

ઇશારા, જૂની પરંપરાઓને પડકાર આપતા નવા શો હમકદમ સાથે અગ્રેસર! અગ્રણી કલાકારો ગુરદીપ કોહલી અને ભૂમિકા ગુરુંગે અમદાવાદની મુલાકાત લીધી.

અમદાવાદ: કાવતરાથી લઇને જૂઠાણા સુધી, ટેલિવીઝનના વાર્તાકારોએ સાસુ અને પુત્રવધુ વચ્ચેના સંબંધોને વર્ષો જૂના બતાવીને શોષણ કર્યુ છે. આ દિવાલોને…