Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ કોરોના મહામારી સંદર્ભે પ્રજાલક્ષી કેટલાક મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે રાજ્યના મહામહીમ…

*મણિનગરમાં ઉજવાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૩૯ મી પ્રાગટ્ય છઠ્ઠી*… *શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ મંદિરો મુંબઈ, ભૂજ, કડી, બાવળામાં પણ આ પર્વ ઉજવાયું*.

ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના પાવન દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો…

કોરોના અપડેટ.

કોવિડ૧૯ કેસો/મૃત્યુ Aumi- 1347473 /74,779 ભારત-4803/133 ગુજરાત-165/12 અમદાવાદ-77/5 સુરત-19/2 ગાંધીનગર-13 રાજકોટ-10 વડોદરા -12/1. ભાવનગર-14/2 પોરબંદર-3 ગીર સોમનાથ-2 કચ્છ-2 મહેસાણા-2 પંચમહાલ-1/1.…

*🅱️બ્રેકીંગ લાઈવ* *ભાવનગર માં વધુ એક મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ …* .વડવા વોશીન્ગઘાટ ની મહિલા ના સસરા નો રિપોર્ટ અગાવ પોઝિટિવ આવ્યો હતો ….ભાવનગર નો પોઝિટિવ રિપોર્ટ નો આંકડો ૧૪ ને આંબ્યો

*🅱️બ્રેકીંગ લાઈવ* *ભાવનગર માં વધુ એક મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ …* .વડવા વોશીન્ગઘાટ ની મહિલા ના સસરા નો રિપોર્ટ…

*અમદાવાદમાં ગરબા રમવાના મામલે બોપલના પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ*

અમદાવાદના બોપલમાં લોકડાઉનમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની બદલે ગરબા રમનાર પોલીસોનો વીડિયો વાયરલ થતાં બોપલ પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ : સોસાયટીમાં આમા…

વષૅમા એક જ વાર શ્રીનાથજી હથિયાર (ધનુષ.બાણ) ધારણ કરે છે તે દિવસ આજે છે. તુલસીદાસના આગ્રહને વશ શ્રીનાથજી આજે તેમને આ દશૅન આપે છે.

વષૅમા એક જ વાર શ્રીનાથજી હથિયાર (ધનુષ.બાણ) ધારણ કરે છે તે દિવસ આજે છે. 🎷🎷🎷🎷 તુલસીદાસના આગ્રહને વશ શ્રીનાથજી આજે…

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવાકાર્ય કરાયુ –    શાકભાજી, કરિયાણું, રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવાઓ, ઉકાળોની સહિતની સેવાઓ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) રાષ્ટ્ર ઉપર નોવેલ કોરોના વાયરસ રૂપી આવી પડેલી મહામારીની આપત્તિ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા નળકાંઠા…