Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

વાર્તાકાર.નવલકથાકાર,વિવેચક,લોકસાહિત્યકાર,મધ્યકાલીન સાહિત્ય,આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન.

પ્રેસનોટ : વાર્તાકાર.નવલકથાકાર,વિવેચક,લોકસાહિત્યકાર,મધ્યકાલીન સાહિત્ય,આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ અમદાવાદ ખાતે એમના નિવાસસ્થાને તા. 10…

મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય ▪જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે ▪તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત…

🛑 માસ્ક નહી પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમા સેવા આપવાની સજા કરવાનો મામલો. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે અન્ય અસરકારક ઉપાયો માંગતા સુનાવણી આગામી અઠવાડિયા સુધી ટળી.

🛑 માસ્ક નહી પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટર મા સેવા આપવાની સજા કરવાનો મામલો સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે અન્ય…

ઉના કમોસમી વરસાદે ખેડૂતો ની હાલત કરી દયનિય….

ઉના કમોસમી વરસાદે ખેડૂતો ની હાલત કરી દયનિય…. સવાર માં બદલાયેલા વાતાવરણ બાદ સતત વરસ્યો વરસાદ… અંદાજે પોણા ઇંચ આસપાસ…

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે અમદાવાદના 10 સ્થળોએ “મહોલ્લા ક્લિનિક” ની ટ્રાયલ ઓપરેશન શરૂ કરવામાં આવી રહી છે

દિલ્હીમાં સફળ પરિણામો અને અનેક બિરદા પ્રાપ્ત થયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાત આજે અમદાવાદમાં “મહોલ્લા ક્લિનિક” નું 2 દિવસીય…

“બધાઈ હો…. નવી પેઢીનો માલિક અવતરિત થઈ ચુક્યો છે..”

તા. 10.12.2020 ને ગુરુવારના પુણ્યશાળી દિવસે ભારતભાગ્ય વિધાતાનો જન્મ થઇ ચુક્યો છે… આપ જો મુકેશ અંબાણીની પેઢીના હોવ તો આપના…

મહેમદાવાદ નગરપાલિકાના ભ્રષ્ટાચારી ઓવરસીયર (સરકારશ્રીની પુર્વ મંજુરી વગર હાલમાં મુખ્ય એન્જિનિયર) વિરુદ્ધ જાગૃત નાગરીક દ્વારા કરેલી ફરિયાદના આધારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા નગરપાલિકાના પ્રમુખને કાર્યવાહી કરવા કરેલ આદેશ…

ઘણા સમયથી મહેમદાવાદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતેની ફરિયાદો શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે અને ઘણી વખત ન્યૂઝ પેપરોમાં પણ આવેલ…

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય* *રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત પૂર્ણ થતાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનરો આ મહાનગરોની રોજબરોજની કામગીરી વહન કરશે*

*સામાન્ય ચૂંટણીઓ બાદ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળતાં સુધી સંબંધિત મહાપાલિકાના કમિશનરોને રોજબરોજની કામગીરીની જવાબદારી સોપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ…

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય* *રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત પૂર્ણ થતાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનરો આ મહાનગરોની રોજબરોજની કામગીરી વહન કરશે*

*સામાન્ય ચૂંટણીઓ બાદ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળતાં સુધી સંબંધિત મહાપાલિકાના કમિશનરોને રોજબરોજની કામગીરીની જવાબદારી સોપતામુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી*…….મુખ્યમંત્રી…

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોનીના નેતૃત્વ હેઠળ માનવ અધિકાર દિન નિમિત્તે ભાવનગર જેલ ખાતે માનવ અધિકાર દિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોની ના નેતૃત્વ હેઠળ…