કોરોના વાયરસના સંક્રમણને પગલે ૩ મે સુધી લંબાવાયેલા લોકડાઉનની સ્થિતીમાં વાણિજ્યીક – ઊદ્યોગ સંબંધિત છૂટછાટો આપવાના મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયો..
▪ભારત સરકારની ગાઇડલાઇનને આધિન વાણિજ્યીક – ઊદ્યોગ એકમો સંબંધિત છૂટછાટોનો તા. ર૦ એપ્રિલથી ગુજરાતમાં પણ અમલ કરાશે ▪મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી…
