Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*સમગ્ર દેશમાં ૧૪ દિવસનું લોકડાઉન લંબાવાયુ : તા.૩૧ સુધી લોકડાઉન રહેશે..*

આવતીકાલ થી ૧૪ દિવસ વધારવામાં આવશે. થોડી ગણી છૂટછાટ સાથે થોડીવારમા ગૃહ મંત્રાલય એડવાઈઝરી બહાર પાડશે.

કોરોના (કોવિડ-૧૯) મહામામરી સમયે આપ રાષ્ટ્રીય સેવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ક્રાઈમ ઇન્ડિયા મિરર ન્યુઝ પરિવાર દ્વારા વોરિયર્સને બિરદાવ્યા.

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી સામે આપ યોદ્ધા બની પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર માનવજાતના આરોગ્યની સુરક્ષા અર્થે…

વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની શુભેચ્છા સાથે લાઇવ ગઝલ.

વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની…

અમદાવાદનાં નાયબ મામલતદાર દિનેશભાઈ રાવલનું આકસ્મિક અવસાન. – વિનોદ રાઠોડ.

અમદાવાદ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી દિનેશભાઈ રાવલનું કોરોના મહામારી સામેની લડતના ભાગરૂપે ફરજ બજાવવા દરમિયાન કોરોના…

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું. ધ્રોલ.કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ આવ્યું છે.…

કોરોના ની મહામારી વચ્ચે 24 કલાલ ડ્યુટી કરતા વિવેકાનંદનગર પો.સ.ઇ. આર.બી.રાણા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા 1000 અનાજ ની કીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય : જતીન સોલંકી

કોરોના વાયરસના કહેર ના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત ખુબ જ કફોડી…

એક નાની ઘટનાએ વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો હતો. – દેવલ શાસ્ત્રી.

મોંગલ લોકોએ ચીનમાં સત્તા મેળવી, પરદેશી વ્યાપાર વધારવા પરદેશી લોકોના પ્રવાસને ઉત્તેજન આપતો. એની પાસે વેનિસના બે વેપારી ભાઇઓ પહોંચ્યા.…