Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર* ** *રવિ ધનગાણી,મહેશ નાવાણી,અમિત મખીજા,કમલેશ જસવાણી.સહિત ૧૪ જુગારીઓ પકડાયા* વડોદરા હાઇવે પર વેમાલી ગામમાં…

હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે સરકાર સમક્ષ રજૂઆત

અનલોક-3મા કરફ્યુ હટાવી દીધો છે ત્યારે મોડી રાત્રી સુધી હોટલો ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જરૂરી એક તરફ ગુજરાત સહિત દેશભરમાં…

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ*

*પ્રજાના સેવક – કોમન મેન તરીકે શ્રી વિજયભાઇ રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરશે* ******* *સુરતમાં કોવિડ ડેડિકેટેડ…

સુશાંતની મોત પછી ઘણા લોકોની જિંદગીમાં મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.જેમાં કંગના રનોટ કે મહારાષ્ટ્ર સરકારનો પુત્ર આદિત્ય ઠાકરે પણ બાકાત નથી. ભાવિની નાયક.

સુશાંતની આત્મહત્યાનો કેસ સી.બી.આઈ ને સોંપવા માટે બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આનાકાનીઓ ચાલી રહી છે. બિહાર સરકારનું માનવું…

*નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું*

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા 5 દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી જીએનએ…

*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન* પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા.

*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન* પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેબિનેટ મંત્રી જસદણના…

સત્તાના દૂર ઉપયોગ મુદ્દે તત્કાલીન સરપંચ સહિત 2 લોકો સામે રાજકોટ એસીબીએ નોંધ્યો ગુનો.

રાજકોટ: બનાવની વિગત જોતા સને ૨૦૧૧ થી સને ૨૦૧૫-૧૬ ના સમયગાળા દરમ્યાન ગોંડલ તાલુકાના પીપળીયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ કાન્તીભાઇ…

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે.

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે ગુજરાત યુનિવર્સિટીમાં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે…

⭕ *ગુજરાતમાં નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,875 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,875 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 262,અમદાવાદ 146,વડોદરા 95,રાજકોટ 87,મહેસાણા…