Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

*અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર*

*સુરતમાં ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની તક*

અપરણિત પુરુષો માટે વાયુસેના ભરતી રેલી 17મીએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને લેખિત પરીક્ષા 18મીએ એડેપ્ટબીલીટી ટેસ્ટ અને 19મીએ ફિઝિકલ બાદ…

*સુરતમાં બહારના ફેરિયાઓને સિટીમાં વેચાણ કરવા પર પ્રતિબંધ મુકાશે*

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણની સમસ્યા અટકાવવા માટે ફેરિયાઓનું રજીસ્ટ્રેશન કરવા સાથે શહેરના જ ફેરિયાઓને વેચાણ કરવા દેવાની નીતિ બનાવવા કવાયત…

*ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને પ્રમોશન મેળવનાર એસઆરપીને પાંચ વર્ષની કેદ*

વડોદરા લાલબાગ એસઆરપી ગૃપમાં સિનિયર કલાર્ક તરીકે નોકરી કરતા કર્મચારીએ પ્રમોશન મેળવવા માટે કોમ્પ્યુટરની સી.સી.સી. પરીક્ષાનું બનાવટી સર્ટિફિકેટ મૂક્યું હતું.…

*સુરત બજેટમાં ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને ફાયદો ન થતાં વેપારીઓમાં નિરાશા*

નાણામંત્રી નિર્મલા સીતારમણે દસકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટ અગાઉ સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને બજેટથી ઘણી આશા અપેક્ષા…

*એસ.ટી. વિભાગની 3742 બસમાં ફાસ્ટેગ લગાવવા 33.67 કરોડ જમા કરાવીયા*

વડોદરાઃ રાજયના એસ.ટી.નિગમ દ્વારા તમામ બસોમાં ફાસ્ટેગ લગાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.હાલમાં પ્રાથમિક તબક્કે 3742 બસમાં ફાસ્ટેગ લગાવાયા છે. જ્યારે…

*પાટીદારો પર લાઠીચાર્જ મુદ્દે શિવાનંદ ઝા સામે તપાસની માગ કરતી અરજી ફગાવાઈ*

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2…

*ગુજરાત હાઈકોર્ટમાં વકીલોને વિનમ્રતા અને શિસ્ત ઉપરાંત જજ સાથે યોગ્ય વર્તનના પાઠ શિખવાડવા સુઓમોટો*

ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ કેવી રીતે વર્તન કરવું તેના પર સુઓમોટો થઈ છે. વકીલોએ કોર્ટ રૂમમાં સભ્ય વર્તન કરવા સહિતના અનેક…

*સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને મળશે મધ્યપ્રદેશના રાજઘાટ સુધી ક્રુુઝની સફર*

નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે,…