Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

*શહેરી વિકાસ મંત્રી અને સાંસદના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 2 કરોડના અદ્યતન CO₂ લેઝર મશીનનું કરાયું લોકાર્પણ*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ*

ફેશન વીક 2026 સીઝન 3.0ના ભવ્ય આયોજન સાથે.. ભારતના ફેશન જગતનું ધ્યાન મેગા સીટી અમદાવાદ તરફ અકર્ષાયું.

બાબરા તાલુકાના યુવા પત્રકા૨ અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ નો આજૈ જન્મદિવસ ની શુભેચ્છા

દિલ્હી, ખુરેજી ખાતે ના આંદોલન માં લોકોના ઉત્સાહ વધારવા આજ રોજ રાત્રે 11 વાગે પૂર્વ વિદેશ મંત્રી અને પૂર્વ કાનૂન મંત્રી શ્રી સલમાન ખુર્શિદ સાથે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ અને ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.

છેલ્લા 45 દિવસ થી ચાલતા દિલ્હી, ખુરેજી ખાતે ના આંદોલન માં લોકોના ઉત્સાહ વધારવા આજ રોજ રાત્રે 11 વાગે પૂર્વ…

નર્મદા વસંત પંચમી તાડે જંગલો, વન વગડામાં ઠેરઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા.. વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિદ્યા ચલણી ગિરિમાળાઓ ની શોભા બન્યાં.

કેસુડા શેર ખીલે છે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. નર્મદાના આદિવાસીઓ કેસુડો નો ભરપૂર ઉપયોગ કરે છે…

નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો ભજવ્યા.

નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો…

શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા.

શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા ની સ્થાપના ઈ. સ 1969 થી ઈ. સ 2019…

શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.

કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા. રાજપીપળા, તા. 29 શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી…

ડેડીયાપાડા હાર્ટ બજાર મા જતિ વૃદ્ધ મહિલાના પગ પર સ્વિફ્ટ ડિઝાયર કારનુ વીલ ચડાવી મહિલા ને ગંભીર ઈચ્છા

ડેડીયાપાડા હાટ બજારમાં જય રહેલી રાહદારી વૃદ્ધ મહિલાના પગ સ્વીફ્ટ ડિઝાઇ ચાલકે બેફિકરાઈથી કાર ચલાવતા કારનું વહીલ મહિલાના પગ પર…

સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યા બાદજોર પક્ડતુ જતુ આદિવાસીઓનુ આંદોલન

આદિવાસીઓના આંદોલનને ધીરે-ધીરે રાજ્યના આદિવાસીઓનું સમર્થનથી રાજ્યસરકાર હરકતમા 6ઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીનર્મદા ના હરેશ વસાવા,સહિત ભિલોડાના ધારાસભ્ય અનિલ…

૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો.

૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ…

*ચીનમાં ફસાયેલા ગુજરાતી છાત્રો માટે કંટ્રોલરૂમ શરૂ થયો : હેલ્પલાઈન નંબરો કરાયા જાહેર*

ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસેયાલા છે. અને ત્યાં ખાવા-પીવા અને બહાર જવા સહિત પારાવાર મુશ્કેલીઓમાં છે. ત્યારે મુખ્યપ્રધાન…

ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યૂઝ ને હું ગુણવતગીરી ગોસ્વામી મારા તરફ થી ખૂબ ખૂબ અભિનંદન..

ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝ બે વર્ષ સફળતાપૂર્ણ કયા એ બદલ હું ગુણવતગીરી ગોસ્વામી હાર્દિક શુભેચ્છા આપુ છું તમે ઘણી બધી…