૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ ભરવાડ , શાળા પરિવાર , વિધ્યાર્થીઓ , વાલિગણ તથા IDRRC ના ડિસ્ટ્રીક્ટ કમાન્ડન્ટ તેમજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ દવે અને સિવિલ ડિફેન્સ ઝોન આઈ અમદાવાદ શહેરના ડેપ્યુટી ચીફશ્રી બ્રિજેશભાઈ શાહ તથા ડિવિઝન કક્ષાના અધિકારી અને વોર્ડનશ્રીઅોઅે તેમજ આજુબાજુના નાગરિકોઅે ધ્વજવંદન કર્યુ હતુ.ત્યારબાદ શાળામા દેશ ભક્તિના ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સિવિલ ડિફેન્સની તાલિમ લીધેલ આશરે ૧૦૬ જેટલા વિધ્યાર્થીઓ અને SPC ના વિધ્યાર્થીઓને સિવિલ ડિફેન્સના પ્રમાણપત્ર અેનાયત કરવામા આવ્યા હતા.
Related Posts
અખાત્રીજ ! આજે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથા લખવાની શરૂઆત કરી
🔔 *શુક્રવાર – તા. ૧૪/૦૫/૨૦૨૧ એટલે अक्षय तृतीया = અખાત્રીજ ! આજે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથા લખવાની શરૂઆત કરી,…
*અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો*
*અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો* અમદાવાદ, સંજીવ રાજપૂત: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ જિલ્લામાં વધુમાં…
*📍આદિવાસી નેતા અને BTPના અધ્યક્ષ મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં…*
*ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર* *આદિવાસી નેતા અને BTPના અધ્યક્ષ મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં…* આજે ડેડીયાપાડાના પૂર્વ…
