૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ ભરવાડ , શાળા પરિવાર , વિધ્યાર્થીઓ , વાલિગણ તથા IDRRC ના ડિસ્ટ્રીક્ટ કમાન્ડન્ટ તેમજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ દવે અને સિવિલ ડિફેન્સ ઝોન આઈ અમદાવાદ શહેરના ડેપ્યુટી ચીફશ્રી બ્રિજેશભાઈ શાહ તથા ડિવિઝન કક્ષાના અધિકારી અને વોર્ડનશ્રીઅોઅે તેમજ આજુબાજુના નાગરિકોઅે ધ્વજવંદન કર્યુ હતુ.ત્યારબાદ શાળામા દેશ ભક્તિના ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સિવિલ ડિફેન્સની તાલિમ લીધેલ આશરે ૧૦૬ જેટલા વિધ્યાર્થીઓ અને SPC ના વિધ્યાર્થીઓને સિવિલ ડિફેન્સના પ્રમાણપત્ર અેનાયત કરવામા આવ્યા હતા.
Related Posts
*બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા*
*બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા…
*એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને કેરળ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે.*
*📍ED મને સમન્સ મોકલે તો મારે પણ જવું પડે…!…* *એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને કેરળ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે.*…
દિલ્હીમાં પીઝા ડિલીવરી બોય કોરોના પોઝિટીવ… ૭૨ જણાને ક્વોરન્ટાઈન કરવા પડ્યા…
હજી પણ કહું છું જે ફેરિયાઓ ગલીમાં ફરતા ફરતા શાકભાજી અને ફળો વેચવા આવે છે એમના પાસેથી ખરીદી કરવાને બદલે…
