૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ ભરવાડ , શાળા પરિવાર , વિધ્યાર્થીઓ , વાલિગણ તથા IDRRC ના ડિસ્ટ્રીક્ટ કમાન્ડન્ટ તેમજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ દવે અને સિવિલ ડિફેન્સ ઝોન આઈ અમદાવાદ શહેરના ડેપ્યુટી ચીફશ્રી બ્રિજેશભાઈ શાહ તથા ડિવિઝન કક્ષાના અધિકારી અને વોર્ડનશ્રીઅોઅે તેમજ આજુબાજુના નાગરિકોઅે ધ્વજવંદન કર્યુ હતુ.ત્યારબાદ શાળામા દેશ ભક્તિના ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સિવિલ ડિફેન્સની તાલિમ લીધેલ આશરે ૧૦૬ જેટલા વિધ્યાર્થીઓ અને SPC ના વિધ્યાર્થીઓને સિવિલ ડિફેન્સના પ્રમાણપત્ર અેનાયત કરવામા આવ્યા હતા.
Related Posts
કિંજલ દવેના કાર્યક્રમમાં મંજૂરી વગર ઉમટી લોકોની ભીડ, પોલીસે કાર્યક્રમ બંધ કરાવી 4 સામે નોંધી ફરિયાદ
કિંજલ દવેના કાર્યક્રમમાં મંજૂરી વગર ઉમટી લોકોની ભીડ, પોલીસે કાર્યક્રમ બંધ કરાવી 4 સામે નોંધી ફરિયાદ ગુજરાતી ગાયિકા કિંજલ દવેના…
પોલીસ ઇન્સપેક્ટર ફિઝિકલ ટેસ્ટ મુલતવી રખાઇ હવે 19 મી જૂને લેવામાં આવશે
પોલીસ ઇન્સપેક્ટર ફિઝિકલ ટેસ્ટ મુલતવી રખાઇહવે 19 મી જૂને લેવામાં આવશેગાંધીનગરમાં વરસાદને કારણે લેવાયો નિર્ણય18 જૂનની કસોટી સમયપત્રક મુજબ ચાલુ…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ અત્યંત જટિલ સર્જરી દ્વારા બાળકના ફેફસામાંથી LED બલ્બ દૂર કર્યો*
*અહો આશ્ચર્યમ…!!* ……. *૯ મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું….!!* *પછી શું થયું ?? દરેક માતા-પિતા એ વાંચવા…
