૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ ભરવાડ , શાળા પરિવાર , વિધ્યાર્થીઓ , વાલિગણ તથા IDRRC ના ડિસ્ટ્રીક્ટ કમાન્ડન્ટ તેમજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ દવે અને સિવિલ ડિફેન્સ ઝોન આઈ અમદાવાદ શહેરના ડેપ્યુટી ચીફશ્રી બ્રિજેશભાઈ શાહ તથા ડિવિઝન કક્ષાના અધિકારી અને વોર્ડનશ્રીઅોઅે તેમજ આજુબાજુના નાગરિકોઅે ધ્વજવંદન કર્યુ હતુ.ત્યારબાદ શાળામા દેશ ભક્તિના ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સિવિલ ડિફેન્સની તાલિમ લીધેલ આશરે ૧૦૬ જેટલા વિધ્યાર્થીઓ અને SPC ના વિધ્યાર્થીઓને સિવિલ ડિફેન્સના પ્રમાણપત્ર અેનાયત કરવામા આવ્યા હતા.
Related Posts
શ્રીરામ કથા કરનાર મોરારીબાપુ ઉપર હૂમલો કરવામાં આવ્યો.
https://youtu.be/q8LtJGlypmQ
બોપલ પો.સ્ટે કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ પુરુષ ઉ.વ 35 થી 40 વર્ષના આશરાનો આજરોજ તારીખ મણિપુર ગામના રેલવે ફાટક પાસે રેલવે એંજિન નીચે આવી જતાં મૃત્યુ.
બોપલ પો.સ્ટે અ.મોત નંબર 18/2020 ના કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ પુરુષ ઉ.વ 35 થી 40 વર્ષના આશરાનો આજરોજ…
*હોકીની ભારતની પહેચાનને પુનઃ પ્રસ્થાપિત કરવાનું સ્વપ્ન સેવતા ઓલમ્પિયન્સ ખેલાડીઓ* *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* *ઉત્તર પ્રદેશના લલિત ઉપાધ્યાય અને વંદના કટારીયાનો* *ટીમ ઇન્ડિયાને…
