૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ ભરવાડ , શાળા પરિવાર , વિધ્યાર્થીઓ , વાલિગણ તથા IDRRC ના ડિસ્ટ્રીક્ટ કમાન્ડન્ટ તેમજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ દવે અને સિવિલ ડિફેન્સ ઝોન આઈ અમદાવાદ શહેરના ડેપ્યુટી ચીફશ્રી બ્રિજેશભાઈ શાહ તથા ડિવિઝન કક્ષાના અધિકારી અને વોર્ડનશ્રીઅોઅે તેમજ આજુબાજુના નાગરિકોઅે ધ્વજવંદન કર્યુ હતુ.ત્યારબાદ શાળામા દેશ ભક્તિના ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સિવિલ ડિફેન્સની તાલિમ લીધેલ આશરે ૧૦૬ જેટલા વિધ્યાર્થીઓ અને SPC ના વિધ્યાર્થીઓને સિવિલ ડિફેન્સના પ્રમાણપત્ર અેનાયત કરવામા આવ્યા હતા.
Related Posts
*ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’ ગુજરાતમાં કચ્છ થી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું*
*ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’ ગુજરાતમાં કચ્છ થી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: વન અને પર્યાવરણ…
*સંરક્ષણ સચિવે ભારતીય તટરક્ષક ઉત્તર-પશ્ચિમ પ્રદેશની મુલાકાત લીધી*
*સંરક્ષણ સચિવે ભારતીય તટરક્ષક ઉત્તર-પશ્ચિમ પ્રદેશની મુલાકાત લીધી* અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારત સરકારના સંરક્ષણ સચિવ ગિરિધર અરમાણેએ 28-29 માર્ચ…
ગાંધીનગર બ્રેકીંગ : આજે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને મેયર સાહેબ ની સંયુક્ત મિટિંગ માં નીચે મુજબ ના નિર્ણય લેવાયા છે.
ગાંધીનગર બ્રેકીંગ : આજે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને મેયર સાહેબ ની સંયુક્ત મિટિંગ માં નીચે મુજબ ના નિર્ણય લેવાયા…
