Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

મુન્દ્રા પોર્ટ પર આવેલી સ્ટીમરમાં વધુ એક સેટેલાઇટ ફોન મળી આવ્યો

#ક્ચ્છ મુન્દ્રા પોર્ટ પર આવેલી સ્ટીમરમાં વધુ એક સેટેલાઇટ ફોન મળી આવ્યો સ્ટીમર મોન્ટી પિલરમાંથી મળી આવ્યો સેટેલાઇટ ફોન કસ્ટમ…

દેશમાં કોરોનાના વઘતા કેસો વચ્ચે PM મોદીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક: સૂત્ર

દેશમાં કોરોનાના વઘતા કેસો વચ્ચે PM મોદીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક: સૂત્ર કોરોના અને રસીકરણને લઈને PM મોદીની બેઠક: સૂત્રો કોરોના…

અભિનેતા અક્ષય કુમાર બાદ હવે ગોવિંદા પણ કોરોના પોઝિટિવ

બ્રેકિંગ ન્યૂઝ અભિનેતા અક્ષય કુમાર બાદ હવે ગોવિંદા પણ કોરોના પોઝિટિવ,ઘરમાં થયા ક્વોરન્ટાઇન

અમરેલી : ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે.

પોલીસ એ ભાજપના 2 કાર્યકરો ને પોલીસ એ માર મારતા મામલો બિચક્યો… આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ વેક્સિનેશન કાર્યક્રમ…

સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ.

સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ. મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી અને ગુંદીશેરીના નાકા કરાયા…

જાણીતા ગુજરાતી સાહિત્યકાર/ગઝલકાર ખલિલ ધનતેજવીનું અવસાન

જાણીતા ગુજરાતી સાહિત્યકાર/ગઝલકાર ખલિલ ધનતેજવીનું અવસાન જાણીતા કવિ ખલીલ ઘનતેજવીનું 82 વર્ષની વયે નિધન …

રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ

રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા પોપ્યુલર બિલ્ડરના ભત્રીજા નું કારસ્તાન રાજપથ કલબની મેમ્બરશીપ સામે…

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ

➡ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ➡ અથડામણમાં DRGના 4 જવાન અને CRPFના 1 જવાન શહીદ ➡ 12…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

*કોર કમિટી ના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9…