Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

આસામમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર બંગાળ-પૂર્વોત્તર ભારતમાં પણ અનુભવાયા આંચકા

*આસામમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર બંગાળ-પૂર્વોત્તર ભારતમાં પણ અનુભવાયા આંચકા* ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં બુધવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની રાજ્યના ૧૮થી વધુની વયના યુવાન નાગરીકોને રસીકરણના અભિયાનમાં જોડાવા આગ્રહ ભરી અપિલ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની રાજ્યના ૧૮થી વધુની વયના યુવાન નાગરીકોને રસીકરણના અભિયાનમાં જોડાવા આગ્રહ ભરી અપિલ….રસીકરણનો ચોથો તબક્કો સફળ રહે…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી થયા સાજા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી થયા સાજા, ટ્વિટ કરીને આપી નેગેટિવ થયા હોવાની જાણકારી

નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ..

નવસારી…… નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ.. વિજલપોરનાં આકાર પાર્ક ખાતે લગ્નમાં પોલીસ ખાબકી મોટી સંખ્યામાં લોકો…

🐦 ફરી કુદરતના ખોળે🐦
(Non-Fiction)લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)કેસૂડો/ પલાશ / ખાખરો

🐦 ફરી કુદરતના ખોળે🐦(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)https://www.facebook.com/jagat.kinkhabwala કેસૂડો/ પલાશ / ખાખરો / Flame of the Forest / Butea…

ગુજરાતના સ્થાપના દિવસથી રાજ્ય સરકારનું અભિયાન
‘મારું ગામ કોરોના મુક્ત ગામ
1 થી 15 મે સુધી ચાલશે
રાજ્ય સરકારનું અભિયાન

ગુજરાતના સ્થાપના દિવસથી રાજ્ય સરકારનું અભિયાન‘મારું ગામ કોરોના મુક્ત ગામ 1 થી 15 મે સુધી ચાલશેરાજ્ય સરકારનું અભિયાન ગામમાં કોરોના…

આજે ગુજરાતમાં 14,327 કેસ નોંધાયા, 180 લોકોના મોત

29.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 14,327 કેસ નોંધાયા, 180 લોકોના મોત* *અમદાવાદમાં 5319 કેસ**સુરતમાં 2192 કેસ**રાજકોટમાં 636 કેસ**વડોદરામાં 860 કેસ*…

તંત્ર એ શાળાઓ મા કોરોના કેર સેન્ટર શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કેર સેન્ટર મા કોરોના દર્દીઓ કેવા બેરોકટોક બહાર ફરે છે તેનો કિસ્સો સામે આવ્યો છે.

બ્રેકીંગ નર્મદા :- ગરુડેશ્વર ના એકલવ્ય મોડલ સ્કૂલ ની અંદર કોરોના કેર સેન્ટર ના કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર રખડતા લોકો…