Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લીધી. જામનગર જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી.

જામનગર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લીધી. જામનગર જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી. સમગ્ર સરકાર…

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ ખાનગી લોકો સામે ગુંનો નોધાયો

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ ખાનગી લોકો સામે ગુંનો નોધાયો આત્યહત્યાની દુષ્પ્રરણાનો પીએસઆઇ ગોહિલ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો…

ડિપ્રેશનની અસરના કારણે ભારે વરસાદની આગાહી.

ડિપ્રેશનની અસરના કારણે ભારે વરસાદની આગાહી. જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, ગીર, સોમનાથ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલીમાં ભારે વરસાદની આગાહી. આગામી…

પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ

પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ ગીતામંદિર મજૂરગામ પાસે રહેતા ૪૦ વર્ષના યુવકે આજે મોડી રાત્રે દવા પીને આપઘાત કર્યો…

કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરી સેવાદિવસ ઉજવ્યો

કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને…

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં-૩૭ મિ.મિ દોઢ ઇંચ .

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં-૩૭ મિ.મિ દોઢ ઇંચ . અનેડેડીયાપાડા, તિલકવાડામા એક ઇંચ વરસાદ નર્મદા ડેમની વધતી જતી…

તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો

જીતનગર ગ્રામ પંચાયત ઓફિસમા બબાલ તાલુકા પંચાયત કચેરીના તલાટી ક્રમ મંત્રી ઉપર હુમલો જીતનગરગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કાર્યો બજાવી…

પાકિસ્તાનના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ

પાકિસ્તાનના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ,દિલ્હીમાંથી પાકિસ્તાનના બે સહિત કુલ 6 આતંકીઓની ધરપકડઆતંકીઓ પાસેથી મળી આવ્યા હથિયારદિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાર…

ગુજરાતમા સરકાર બદલાયા પછી સૌરાષ્ટ્રમા તારાજી

ગુજરાતમા સરકાર બદલાયા પછી સૌરાષ્ટ્રમા તારાજી, આજે હમણા જૂના સચિવાલયમા વિજળી પડી અને ૪૦ આસપાસના વ્યક્તિનુ મોત થયુ છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત…