Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર  પ્રશ્નોના મુદ્દે આજથી  હડતાળ  ઉપર.

રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ  ઉપર મહામારીમાં જીવના જોખમે સેવા આપતાં તબીબોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળપગાર ધોરણ, બઢતી, સળંગ નોકરી સહિતની વિવિધ પડતર માંગણીઓનો…

ભારતમાં હાલ ફુલ લોકડાઉન લગાવવાની કોઇ જરુર નથી.શું કહે છે WHO ના ભારતના પ્રતિનિધિ કહ્યુ કે દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે ફુલ લોકડાઉન અને ટ્રાવેલ બંધ કરવાની કોઇ જરુર નથી.

લૉકડાઉનનો ફાયદો ઓછો, નુકસાન વધારે: WHOએ ભારતને કહ્યું આ રીતે સ્ટ્રેટેજી બનાવો, કોરોના આવશે કંટ્રોલમાંદેશમાં કોરોનાના કેસને કાબૂમાં લેવા WHOનું…

અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે

અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ…

સાબરમતી જેલમાં 20 કેદી અને 2 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમણનો ભોગ.

સાબરમતી જેલમાં 20 કેદી અને 2 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ સંક્રમિત થઈ રહ્યા…

અમદાવાદઃ નારોલ વિસ્તારની હદમાં નકલી ડોકટરની થઈ ધરપકડ

*Breaking News* અમદાવાદઃ નારોલ વિસ્તારની હદમાં નકલી ડોકટરની થઈ ધરપકડછેલ્લા બે અઢી વર્ષથી પોતાને ડોકટર જણાવી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરનો…

અફઘાનિસ્તાનના બડઘિસ પ્રાંતમાં ગઈકાલે આવ્યો શક્તિશાળી ભૂકંપનો આંચકો 26 લોકોના થયા મોત

26 લોકોના થયા મોત અસંખ્ય લોકો ઘાયલ, અનેક મકાનોને નુકસાન અંતરિયાળ ગામોમાં રાહત અને બચાવ કાર્યો તેજ અફઘાનિસ્તાનના બડઘિસ પ્રાંતમાં ગઈકાલે આવ્યો શક્તિશાળી ભૂકંપનો આંચકો26 લોકોના થયા…

હું સમાજસેવા નથી કરી શકતો”મહેશ સવાણીનું નિવેદન“મને હતું હું રાજનીતિમાં રહીને વધારે સારું કરીશ.

હું સમાજસેવા નથી કરી શકતો”મહેશ સવાણીનું નિવેદન“મને હતું હું રાજનીતિમાં રહીને વધારે સારું કરીશ”“પણ જે કરતો હતો એ નથી કરી…