રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર મહામારીમાં જીવના જોખમે સેવા આપતાં તબીબોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળપગાર ધોરણ, બઢતી, સળંગ નોકરી સહિતની વિવિધ પડતર માંગણીઓનો લેખિતમાં નિરાકરણ ન આવતા આખરે ગુરુવારથી ડોકટરોએ હડતાલ પર ઉતરવાનું મન મક્કમ બનાવી દીધું છે.
Related Posts
રામ મંદિર નિર્માણ માટે BAPS સંસ્થાએ આપ્યું દાન
રામ મંદિર નિર્માણ માટે BAPS સંસ્થાએ આપ્યું દાન…. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 2 કરોડ 11 હજાર 11 રૂપિયાનો ચેક મુખ્યપ્રધાનને…
નર્મદા જિલ્લા મા કોરોનાને કારણે રામનવમી પર્વ સાદગી પૂર્ણ રીતે ઉજવાયું.
નર્મદા જિલ્લા મા કોરોનાને કારણે રામનવમી પર્વ સાદગી પૂર્ણ રીતે ઉજવાયું. છપ્પનભોગ પ્રસાદી અને મહાઆરતી સાથે ધનેશ્વર આશ્રમમા માંગરોળ ખાતે…
તારીખ – 11/09/2022 વિષય – મહિલા સુરક્ષા અભિયાન શિબિર આજ રોજ શિવાલય રેસીડેન્સી ખાતે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ઇકવિતાસ ફાઉન્ડેશન…
