રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર મહામારીમાં જીવના જોખમે સેવા આપતાં તબીબોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળપગાર ધોરણ, બઢતી, સળંગ નોકરી સહિતની વિવિધ પડતર માંગણીઓનો લેખિતમાં નિરાકરણ ન આવતા આખરે ગુરુવારથી ડોકટરોએ હડતાલ પર ઉતરવાનું મન મક્કમ બનાવી દીધું છે.
Related Posts
*78 યાત્રીઓ ભરેલી નાવ પથ્થર સાથે ટકરાતા પલટી*
મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78…
આદિવાસી એકતા પરિષદ નર્મદાએ13 સપ્ટેમ્બર 2021 ના રોજ યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકારદિવસ ઉજવ્યો
આદિવાસી એકતા પરિષદ નર્મદાએ13 સપ્ટેમ્બર 2021 ના રોજ યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકારદિવસ ઉજવ્યો કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી…
અમદાવાદમાં તૌકતે વાવાઝોડાનું સંકટ વધ્યું
અમદાવાદમાં તૌકતે વાવાઝોડાનું સંકટ વધ્યું : વાવાઝોડું આગામી 1 કલાકમાં સિવિયર સાઈક્લોન બનશે, 70થી 80 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન
