રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર મહામારીમાં જીવના જોખમે સેવા આપતાં તબીબોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળપગાર ધોરણ, બઢતી, સળંગ નોકરી સહિતની વિવિધ પડતર માંગણીઓનો લેખિતમાં નિરાકરણ ન આવતા આખરે ગુરુવારથી ડોકટરોએ હડતાલ પર ઉતરવાનું મન મક્કમ બનાવી દીધું છે.
Related Posts
આજથી ફરી કિલકારીઓ ગુંજશે આંગણવાડી અને પ્રિ-સ્કૂલ થશે શરૂ કોરોના SOPનું પાલન અને વાલીની સંમતિ ફરજિયાત 🔸આજથી પ્રિ-સ્કૂલ-બાળમંદિરના વર્ગ શરૂ…
*📌વાગરા તાલુકાનાં ચાંચવેલ ગામમાં સામાજિક પ્રસંગે ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર* DATE:13/11/2022 ✍️ મનિષ કંસારા ભરૂચ: વાગરા તાલુકાનાં ચાંચવેલ…
કોરોનાની રસીનો બીજો ડોઝ: અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી , શહેર પોલીસ કમિશ્રનરએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઇ સલામતીનો સંદેશ પાઠવ્યો
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના કોરોના મહામારી સામેના જંગમાં પ્રથમ હરોળના કોરોના યોદ્ધધાઓએ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવી સલામતીનો સંદેશ આપ્યો હતો.…
