અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શનેમંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણયએક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે
Related Posts
*આત્મનિર્ભરતા સેલ્ફી કોમ્પિટિશન* *એક સેલ્ફી આત્મનિર્ભરતા માટે..* *એક સેલ્ફી સ્વદેશી પણા માટે…*
કોરોના પછી ની હવે ની લડાઈ.. સ્વદેશી પણાં માટે ની રહેશે, આત્મનિર્ભરતા માટે ની હશે. દેશનો પ્રત્યેક નાગરિક એવી પ્રતિજ્ઞા…
ગાંધીધામ આદિપુર શહે૨માં આવેલા ગે૨કાનુની રીતે ચાલતા કતલખાના (હાટડા) બંધ ક૨ાવવા બાબતે. જયભારત સાથે જણાવવાનું કે, ગાંધીધામ આદિપુર શહેરમાં આવેલા…
ફિલ્મનાં માઇક્રોસ્કોપ પાત્રો : દેવલ શાસ્ત્રી.
શોલે ફિલ્મ જોતાં હોઇએ ત્યારે ફિલ્મ મુખ્ય પાત્રો આસપાસ ફરે છે, પણ તેમાં આવતા અસંખ્ય નાના નાના કેરેક્ટર પર ખાસ…
