અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શનેમંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણયએક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે
Related Posts
ગોંડલમાં ચોરીની શંકાએ યુવકની હત્યાઃ પાલિકાના ર સદસ્યો સહિત ૬ની સંડોવણી
રવિ કાલરીયા, શૈલેષ ફૌજી, અજય ઉર્ફે ભાણો, વિનોદ, અશોક રૈયાણી, આશિષ ટીલવાએ પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારીને મોતને ઘાટ ઉતાર્યો’તો…
અમદાવાદ: કિશન હત્યા કેસમાં વપરાયેલ હથિયાર જપ્ત
📌અમદાવાદ: કિશન હત્યા કેસમાં વપરાયેલ હથિયાર જપ્ત પોલીસે શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખી સર્ચ કર્યું ધંધુકાના ખુલ્લા ખેતરોમાંથી મળી પિસ્તોલ.
*આજે 88 વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?* તેમના વિષે વાંચ્યું તો દિલ બાગબાગ થઈ ગયું.
તંદુરસ્તી માટે બસ આટલું જ કરતા ક્રાન્તિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ યોગ,પ્રાણાયામ વગેરેને બેબુનિયાદ માને છે. તેમનું કહેવું છે કે યોગીઓએ…
