અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શનેમંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણયએક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે
Related Posts
નર્મદામા કોરોના ના કેસ 2800ને પાર
બ્રેકીંગ નર્મદા ન્યૂઝ : નર્મદામા કોરોના ના કેસ 2800ને પાર નર્મદામા આજે એકજ દિવસમાવધુ 43 નોંધાયા રાજપીપળામાંઅને નાંદોદ 10 -10કેસ…
ભાલચંદ્રના ભાલ પર મહિલા ચિત્રકારોનું રંગોથી તિલક
ભાલચંદ્રના ભાલ પર મહિલા ચિત્રકારોનું રંગોથી તિલક ગણેશ ચતુર્થીના દિવસે જાણે ગણેશલોકમાં વિહાર કરતા હોઈએ તેવી અનુભૂતિ, અમદાવાદ ખાતે હઠીસિંહ…
અમદાવાદ ખાતે એનસીસી ડાયરેક્ટોરેટ ગુજરાતના વર્ષ 22-23 ના વિશિષ્ઠ કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા જીએનએ અમદાવાદ: વર્ષ 2022-23ના તાલીમ કાર્યક્રમોની પરાકાષ્ઠા…
