અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શનેમંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણયએક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે
Related Posts
દેડિયાપાડાના જામ્બાર ગામ સહિત અલગ અલગ જગ્યાએ ફરિયાદી બેનની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારતા ચકચાર.
લગ્ન કરવાની લાલચ અને ધાક ધમકીઓ આપી અસ્લીલ ફોટા પાડી લઈ તેણીને અવારનવાર શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતો હવાસખોર. જાનથી…
ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશકુમારનૂ આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન
ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશકુમારનૂ આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન થયુ છે.…
બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને કોરોના
બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને કોરોના અગાઉ બૉયફ્રેન્ડ રણબીર કપૂરને થયો હતો કોરોના ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ આલિયા…
