અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શનેમંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણયએક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે
Related Posts
પક્ષીઓનો જીવ બચાવવા પતંગ ન ઉડાડવાનો પોલીસ સાથે સંકલ્પ લેતા સ્કૂલના વિદ્યાર્થીઓ.
અમદાવાદ: ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.અમદાવાદના હાટકેશ્વર- ભાઈપુરા…
*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…
કોવિડ-૧૯ ની સંભવત: ત્રીજી લહેર સામે આગોતરા આયોજનના ભાગરૂપે રૂા. ૫ કરોડનાખર્ચે સીટી સ્કેન મશીનની સુવિધા મંજૂર
રાજપીપલાની જનરલ (સિવિલ) હોસ્પિટલ ખાતે રૂા.૨૬.૫૫ લાખથી પણ વધુના ખર્ચેલેબ-ઓપરેશન થિયેટરની સાધન-સુવિધાની ઉપલબ્ધિ સાથે જિલ્લામાંપ્રજાકીય આરોગ્ય સવલતો વધુ સુદ્રઢ બનાવાઇ…
