અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરા નું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શનેમંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણયએક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે
Related Posts
*📌ભરૂચ: અંક્લેશ્વર-હાંસોટ રોડ પાસે રામ વાટિકામાંથી વિદેશી દારૂ ઝડપાયો*
*📌ભરૂચ: અંક્લેશ્વર-હાંસોટ રોડ પાસે રામ વાટિકામાંથી વિદેશી દારૂ ઝડપાયો* ભરૂચ એલસીબીએ બુટલેગરની અટકાયત કરી તપાસ હાથ ધરી…
*ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો*
*ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો* *બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક…
स्वास्थ्य मंत्रालय ने दी चेतावनी, फिर से लागू हो सकते है कोरोना के नियम
हिल स्टेशनों में उड़ रही हैं कोरोना नियमों की धज्जियां, स्वास्थ्य मंत्रालय ने दी चेतावनी, फिर से लागू हो सकते…
