Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

નાણામંત્રી ર્નિમલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સામાન્ય લોકો માટે ઈ-પાસપોર્ટ આપવાની જાહેરાત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં સાંસદોને ઈ-પાસપોર્ટ વિશેની તમામ માહિતી આપી અને કહ્યું કે આ માટે બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં…

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા.જય ગિરનારી

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ…

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યાથી ચકચાર: લિફ્ટમાં નીચે જવા મામલે મહેશભાઈ માર મારવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન હોસ્પિટલમાં…

કોરોના અપડેટ્સ…….આજે ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા,19ના મોત

આજે ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા,19ના મોત અમદાવાદમાં 1288,વડોદરામાં 980 કેસમહેસાણા 186,સુરતમાં 284 કેસબનાસકાંઠા 139,કચ્છમાં 131 કેસગાંધીનગર 168,રાજકોટમાં 166 કેસખેડા…

સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું

જીએનએ અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય…

લતા મંગેશકરનું ૯૨ વર્ષ ની ઉંમરમાં નિધન.લતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી 28 દિવસથી ICUમાં હતા લતા મંગેશકર

સ્વર સામ્રાજ્ઞીની લતા મંગેશકરનું નિધનલતા મંગેશકરને થયો હતો કોરોનાબ્રિચ કેન્ડી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળલતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી28 દિવસથી…

પાલનપુર ખાતે રિયલ એસ્ટેટના 450થી વધુ કામદારોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.

પાલનપુર: ફિનોલિક્સ પાઇપ(FIL) અને તેનું સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફોઉન્ડેશન (MMF) એ આજ રોજ ગુજરાત મલ્ટી ટ્રેડ કંપની(GMTC),…

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. લાંબી રાહ જોયા બાદ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નક્કી કરવામાં આવ્યો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. લાંબી રાહ જોયા બાદ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નક્કી કરવામાં…

પ્રધાનમંત્રી મોદી હૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં કરી જાહેરાત દેશના 80 ટકા નાના ખેડૂતો પર અમારુ ધ્યાન છે.

હૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેલેન્જના પડકારોમાંથી આપણા ખેડૂતોને બચાવવા માટે ફ્યુસન પર અમારુ વિશેષ ધ્યાન…