Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

રાજપીપળા ખાતે આવેલદેશ સેવા કરતા આર્મીના જવાનો માટે માસ્ક તથા હેન્ડ્સ સેનિટેશનનુ વિતરણ.

રાજપીપલા, તા. 21રાજપીપળા ખાતે આવેલ આર્મીના જવાનો ની સમગ્ર ટીમને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત અને શ્રીજી મેડિકલ સ્ટોરના રાજેન્દ્ર પટેલ તરફથી…

દુબઇ અને જર્મનીથી આવેલ પ્રવાસીઓને રાજપીપળાની આયુર્વેદિક કોલેજ ખાતે ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા

નર્મદા જિલ્લામાં અગાઉના અન્ય પાંચ વ્યક્તિઓ મળી કુલ સાત વ્યક્તિઓ ને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા આયુર્વેદિક કોલેજની બોયઝ –ગર્લ્સ હોસ્ટેલ…

રવિવારે જનતા કરફ્યુ ને સફળ બનાવવા રાજપીપળા વાસીઓ.

શનિવાર રાતથી જ લોકો ઘરમાં પુરાઈ ગયા. લોકોએ જરૂરી સામાન એડવાન્સમાં ખરીદી લીધો લોકોએ રવિવારે બહારગામ જવાનો કાર્યક્રમ કેન્સલ કર્યો.…

રાજપીપળા થી 4 કિ.મી દુર ખામર ટર્નિંગ પોઈન્ટ પાસે કપાસ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત.

ઔરંગાબાદ થી રાજકોટ જતી ઓવરટેક કરવા જતી બાઈકને બચાવવા જતાં સ્ટેરીંગ કાબુ ગુમાવ્યો. ધાર પર ટેકરો હોવાથી 100 ફૂટ ઊંડા…

*કોરોના સામે જંગ આજે ભારતમાં છે ‘જનતા કર્ફ્યૂ સમગ્ર દેશ સૂમસામ છે* *આજે આખું ગુજરાતમાં થંભી ગયું જનજીવન જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યા છે લોકો. – વિનોદ મેઘાણી.

*કોરોનાના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનું મોત કુલ 347 લોકો ઝપેટમાં* બિહારના પટનામાં કોરોના વાઈરસના કારણે એક વ્યક્તિનું મોત થયું…

આજે વર્લ્ડ વોટર ડે જાણો આ દિવસ ની શરૂઆત ક્યારે અને કોણે કરી અને પાણી પીવાના ફાયદા . સ્વપ્નીલ આચાર્ય

આજે વર્લ્ડ વોટર ડે (22 માર્ચ)એ યુએનનો વાર્ષિક પાલન દિવસ છે જે ફ્રેશ પાણીના મહત્વને પ્રકાશિત કરે છે. આ દિવસનો…

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં – દલપતભાઈ સાસીયા

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે…