HealthTravelગુજરાતભારતસમાચાર Krunal SoniSeptember 15, 2022 * ભરૂચ: ઝઘડિયા ડેપો થી અંકલેશ્વર જતી મીની ST બસ નું પાછળ નું ટાયર અચાનક નીકળી જતાં મુસાફરોનાં જીવ તાળવે ચોંટયા* સદનસીબે 25 જેટલા મુસાફરો નો આબાદ બચાવ ગુમાનદેવ મંદિર પાસે આવેલ આત્મીય સ્કુલ પાસે નો બનાવ. #icmnews #indiacrimemirror #news #brekingnews
*રાજ્યના મંત્રીશ્રીઓએ વાવાઝોડાની અસરને પગલે ગ્રામજનોને આશ્રયસ્થાને સ્થળાંતરિત થવા પ્રેરિત કર્યા* *રાજ્યના મંત્રીશ્રીઓએ વાવાઝોડાની અસરને પગલે ગ્રામજનોને આશ્રયસ્થાને સ્થળાંતરિત થવા પ્રેરિત કર્યા* જીએનએ કચ્છ: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે અગમચેતીના ભાગરૂપે રાજ્યના…
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ની ઘોર બેદરકારી.. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ની ઘોર બેદરકારી……. આજે સવારે 11 વાગ્યે વસ્ત્રાપુર લેક પાસે જે કોરોના ની તપાસ માટે જે ડોમ…
ધોરણ-6થી 8ના વર્ગો શરુ થતા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાગ્યો કોરોનાનો ચેપ ધોરણ-6થી 8ના વર્ગો શરુ થતા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાગ્યો કોરોનાનો ચેપ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના પ્રાંતિજમાં સામે આવ્યા કેસ…