HealthTravelગુજરાતભારતસમાચાર Krunal SoniSeptember 15, 2022 * ભરૂચ: ઝઘડિયા ડેપો થી અંકલેશ્વર જતી મીની ST બસ નું પાછળ નું ટાયર અચાનક નીકળી જતાં મુસાફરોનાં જીવ તાળવે ચોંટયા* સદનસીબે 25 જેટલા મુસાફરો નો આબાદ બચાવ ગુમાનદેવ મંદિર પાસે આવેલ આત્મીય સ્કુલ પાસે નો બનાવ. #icmnews #indiacrimemirror #news #brekingnews
સી.આર.પી.એફ., ગાંધીનગર દ્વારા ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કેમ્પ સંકુલ, લેકાવડા અને માધવગઢ ફાયરિંગ વિસ્તારમાં કરવામાં આવશે. ગાંધીનગર: બુધવાર: સી.આર.પી.એફ.,ગાંધીનગર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટેના અનોખા અભિયાનનો આરંભ ડી.આઇ.જી.પી. અને વૃક્ષારોપણ અભિયાન ગુજરાતના નોડલ અધિકારી શ્રી કે.એમ.યાદવના હસ્તે…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪ મું અંગદાન* *અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪ મું અંગદાન* ……….. *ચાંદખેડાના સુરેન્દ્રસિંહ ભંડારી બ્રેઇનડેડ થતાં પત્નિએ અંગદાનનો નિર્ણય કર્યો* ……….. *બે કિડની અને…
*📌કોર્ટે મંજૂરી આપતા પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાશે* *📌કોર્ટે મંજૂરી આપતા પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાશે* બોપલની બળાત્કાર અને લૂંટની ઘટનાનાં 5 આરોપીનાં ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર…